________________
દુનિઆમાં એવું એક ચપડે. આથી એ વર્ષોં
પ્રસ્તાવના.
"<
નર
પણ કામ નથી કે જે પ્રયાસ મ્હેં જ્યારે મ્હારા
છતાં અશકય
માસિક પત્રમાં
ઉપર
અકવાશી જૈન ધર્મને નામે ઓળખાતા ધર્મ ખરા હશે કે ?” એ નાના લેખ કલ્પિત નામથી લખવા માંડયે। હતા ત્યારે હું ભારતે નહાતા કે ઐતિહાસિક મુદ્દાઓ મ્હને મળી આવશે. મ્હે' એજ ધર્મને લગતા થયાના અભ્યાસ કરવાના અને એ ધનાં સિદ્ધાંત ચાતરફ ફેલાવવાના ધેા' લીધેલે હેાવાથી-રાતદિવસ એજ કામ પાછળ લાગી પડવાથી હુને જોઇતા સ ંજોગે આપે।આપ આવી મળવા લાગ્યા. જૂદા જૂદા પ્રાંતમાંથી કેટલીક પાત્રની મળી, પબમાં જવાનું થતાં ...ાંથી કેટલીક હકીકત મળી. દરીઆપરી સમુદાય તરફથી એક પટાવળી મળી આવી; એમ વિવિધ માધના મળી આવવાથી હું... આ ‘નોંધ' લખવા શક્તિમાન થયા. માટે પ્રથમ તો, એક કન્ય તરીકે, એ સર્વ સાધના પુરાં પાડનાર મહાશયાના અંત:કરણથી આભાર માનું છું.
પરથી સાર
..
t
સ્થા.
મળેલી સળી પટાળી તથા યાદી ખેમીને મ્હે જૈનધર્મી એ નામે ઓળખાતા ધમ ખરા હશે કે ? એ વિષય પૂરા કર્યાં અને આજે એ આખ્ખા લેખ જૂદા પેલેટના જોવા પામ્યા.
રૂપમાં પ્રકાશ
ઇતિહાસ છે તે ભૂતકાળનું એક દુણ છે અને ભવિષ્યના બામી’ છે. જે પક્ષ–જે ધર્મ જે હીથ્રયા–રે સંસ્થા માટે લડનારા પુરૂષોમાં ઉમદા ચરિત્ર ( Character ) વાળા પુરૂષા થઇ ગયા હોય છે તે ખરેજ વિશ્ર્વાસને પાત્ર ગણાય છે. લોકસમુહને મ્હાટા ભાગ ધનાં રહસ્ય સમછ સમજીને તે ધર્મ સ્વીકારતા નથી પરન્તુ અમુક વિદ્યાને એ ધ સ્વીકાર્યો છે માટે અગણ્ એ ધર્મીમાં અમુક પુરૂષ ધણા ઉચ્ચ ચારિત્રવાળા એટલા માટે તે તે ધર્મના અનુયાયી બને છે. જૈન ધર્માંમાં આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com