________________
( ૩૯ ૧
( આ વખતમાં પ્રથમ કાળકાચા થયા; ખીજું નામ સ્પામ વધ્યું તે
ઘીધે શ્યામાચાય કહેવાય છે.)
( ૧૨ ) ઇંદ્રદીન સ્વામી—કાશીક ગોત્રી,
( ૧૩) આ દીન સ્વામી:-ગાત્તમ ગેાત્રી.
(૧૪) વયર સ્વામી:--ગૌતમ ગોત્રી; વીર નિર્વાણ પછી ૪૯૬ વર્ષે જન્મ, ૮૮ ની ઉમરે વીર નિર્વાણ પછી ૫૮૪ મે વર્ષે સ્વર્ગવાસ, આધ સાના રાજ્યમાં હેમણે દક્ષિણ તરફમાં જન ધને ફેલાવા કર્યાં હતા,
વીર પછી ૬૦ વર્ષ સુધી પાલક રાજાએ અવતીમાં રાજ્ય કર્યું ; પછી ૧૫૫ વર્ષ સુધી નવ દે પાલીપુરમાં, પછી ચદ્રગુપ્ત–બિંદુસાર–અશાક -કાલ-સ ંપ્રતિ એ પાંચે ૧૦૮ વર્ષ રાજ્ય કર્યું; પછી ૩૦ વર્ષ પુષ્પમિત્રે, પછી ૬૦ વષઁ મિત્ર તથા ભામિત્રે, પછ • વર્ષ નભવાહને, પછી ૧૩ વર્ષ ગભિન્ન રાંન્તએ, પછી ૪ વર્ષે સાકા રાજાએ શજ્ય કર્યું. એમ ૨૧ રાજાએ વાર પછી ૪૭૦ વર્ષમાં થયા અને ૪૭૧ માવથી ક્રમ સંવત ચાÛ. ઋ રાજ્ન્મ વિક્રને પરદુઃખભંજનનું વ્યાજી નામ મેળવ્યું, જ્ઞતિનાં બંધારણુ કરી આપ્યાં, ન્યાય—નિતિ-વર્ષાવર્ણીના ધેરણ યેાજ્યાં,
આ વિક્રમ રાજાને મત્રી સિદ્ધસેન નામે બ્રાહ્મણ કાત્યાયન ગેત્રી હતા. ધણી વિદ્યા ભણી હેશે અનેક પડીતેને ચર્ચામાં હરાવી ભગમાં પ્રવેરા કર્યાં અદી વૃદ્ધાચા સથે ચર્ચા કરવા હેની ઈચ્છ હતી પણુ તે તે વિહાર કરી ગયા હતા તેથી હેમની પાછળ પડયા અને મધ્ય તે હેમને પકડીને ગેપાલકા સમક્ષ ચર્ચા કરી. અવસરના જાણુ શ્રૃદ્દાચાયે ઞાપાલકોને સમજ પડે એવી રીતે લવાથી વિજય મેળવ્યા. પછી તેઓએ રાજકચેરીમાં આવીને ચર્ચા કરી, હેમાં પણ શુાચાય અને સિદ્ધસેન હેમના શિષ્ય થયા. સંસ્કૃત ભાષાના પોતાના જ્ઞાનના અભિમાનને વશ થઈ એકદા સિદ્ધસેને જિનેક્ત શાસ્ત્રા તથા નવકાર મંત્રનું સસ્કૃતમાં રૂપાંતર કરવા ઈછ્યુ તેથી ગુરૂએ હેમને ગથી બહીષ્કાર કર્યા;
જ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com