________________
૩% ,
બધા પ્રાણીઓનું સુખ અપૂર્વ થશે. દુનીઆમાં શાંતિ થશે-શાંતિ આ બ્રહ્મલોકમાં થશેઅને સ્વર્ગલોક આ દુનિયામાં ઉતરશે, જ્યારે કેદુનીયાને જૈનધર્મનો સંદેશ પહોંચાડવામાં આવશે અને દુનિયા જૈનધર્મનો સંદેશ સાંભળવા તૈયાર હશે.
» શાંતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com