SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યનાં કિરણે કેટલા વખતમાં પૃથિવીમાં પહોંચી જાય છે, આ કિરણની સફેદ રોશની સાત જુદા રંગવાલા કિરણનું mixture છે, અને આ સાત જાતના Beli B1914 ultra-red, ultra-violet ovai બીજાં અદ્રશ્ય કિરણે છે,–છાયા અને દર્પણનું પ્રતિબિંબ કેવી રીતે થાય છે, ઈન્દ્રધનુષ્ય કેમ ઉત્પન્ન થાય છે, તે બધું આપણે બરાબર જાણુએ છીએ, અને રોશનીના ગુણ અને નિયમો photographic camera, telescope, microscope, stereoscope, cinema, television વિગેરેમાં બરાબર ઉપયોગ કરીએ છીએ. અને એ પણ જાણીએ છીએ કે જુદા રંગવાલી રોશની જુદી જાતના તરંગો વડે કરીને આગળ ચાલે છે.પરતુ યી ચીજ આગળ ચાલે છે તેની આજે પણ કોઈને ખબર નથી. કેટલાક વિદ્વાનોએ કીધું છે કે aether” આ નામવાળું એક પુગલ છે, તેમાં તરંગો ઉત્પન્ન થાય છે તેજ રોશની છે. પરંતુ આ તરંગો શાથી ઉત્પન્ન થાય છે, તે કોને માલૂમ? અને જે “aether” ની કલ્પના કરવામાં આવે છે, તે gether અદશ્ય, અલ્ય, સર્વવ્યાપી (એટલે જ્યાં હવા નહીં હોય, ત્યાં પણ વિદ્યમાન છે, પરમાણુઓના મધ્યમાં પણ વિદ્યમાન છે), સ્પર્શ, જીભ, નાક, કાનથી પણ અગ્રાહ્ય, બુદ્ધિથી અને ગમે તેવા instrument વડે કરીને અગ્રાહ્ય, સંક્ષેપમાં કલ્પના સિવાય સર્વથા અગ્રાહા એક ચીજ છે. આવી એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034728
Book TitleAdhunik Vigyan ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorCharlotte Krause
PublisherSharlote Croze
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy