SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય ઉપર તેમજ ધર્મગુરુઓ, શંકરાચાર્યો અને મૌલાનાનો અપરિમિત સત્તા ઉપર નિયંત્રણ પડવાનું જ; આજના નાના ભેદના અને સંપ્રદાય। ભુસાવાના જ. આમ ન બને તે આવેલું સ્વરાજ્ય હાથમાંથી સરી જાય અને આપણી દુર્દશાનું ચક્ર પાછું શરૂ થાય. આવી સ્વરાજ્યની કલ્પનાઓ કાઇને શેખસલ્લીના કિલ્લાઓ જેવી ભલે લાગે; પણ મને તે ચાક્કસ શ્રદ્દા છે કે આજે ઉઠેલી પ્રજા પાતાના ધ્યેયને પહોંચ્યા વિના કદિ નિરાંતવાળી ખેસવાની નથી અને આવી મહાન પ્રાના જ્યારે એકાન્ત અને એકાગ્ર નિશ્ચય થશે ત્યારે તેની સિદ્ધિ આડે કાઇ પણું બળ ટકી શકવાનું નથી. તેથી આપણે ત્યાં એક કાળે સ્વરાજ્ય આવવાનું છે તે ચેાસ છે. આ આવતું સ્વરાય જો મ વનું ખરેખર હિતકર્તા બનવાનું ઢાય, તે તેનુ સ્વરૂપ મેં વર્ણવ્યું તેવુ જ હાઇ શકે; કારણ કે આજની આખી પરિસ્થિતિના મૂળભૂત પરિવતન વિના સ્વરાજ્ય આવે નહિ અને આવેલુ સ્વરાજ્ય ટકે નહિ. સ્વરાજ્ય કેમ આવે? આ સ્વરાજ્ય આપણે ત્યાં કેમ આવે અને દેશભરમાં પથરાયલી પરદેશી સત્તાનું નિયંત્રણ ક્રમ દૂર થાય ? તે માટે આપણે પ્રથમ તા રાષ્ટ્રવ્યાપી એકતા સાધવી જોઇએ. આવી એકતાનાં વિરાધી જે જે બળા હોય પછી તે જ્ઞાતિ હાય, ધર્મ સંપ્રદાય હાય, વર્ણ વ્યવસ્થા હોય કે પ્રાન્તીય અસ્મિતા હોય; તે સર્વને આપણે સામના કરવાના જ રહ્યો. દેશમાં વધતા જતા દારિદ્રય અને એકારીના નિવારણપ્રશ્ન ઉપર જ આપણું સર્વનું ધ્યાન એકાગ્ર બનવું જોઇએ અને નાના મોટા ઉદ્યોગોના વિકાસ અને વૃદ્ધિ તરક આપણું વળષુ ખુબ વધવુ જોઇએ. દલિત વå સમાન પદે સ્થાપવા જોઈએ અને સ્ત્રીજાતિના વિકાસને ખુત્ર જેશ આપવુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034718
Book TitleRajnagarna Angne Maleli 2nd Jain Yuvak Parishadna Pramukh Sthanethi Parmanand Kapadia Bhashan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1936
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy