________________
આજે સર્વત્ર ઉભરાઈ રહી છે, ચિત્રકળા ન જ વિકાસ દર્શાવી રહી છે; ભુલાઈ ગયેલી નૃત્યકળા આજે શાળાઓમાં અને સીનેમાંઆમાં સજીવને થઈ રહી છે; કેળવણીના ક્ષેત્રમાં પણ અજબ પરિવતન થઇ રહ્યું છે; ઔલીગિક વિકાસ તરફ પણ આપણે ખુબ ધ્યાન ખેંચાવા લાગ્યું છે; ત્રીજાતિ પણ નવું જ ચૈતન્ય દાખવી રહી છે. ચતન્યની ચીણગારી સમી કુમારિકાઓ કોલેજમાં જતી હોય, ગ્રેજ્યુએટ થતી હોય અને વિશિષ્ટ અભ્યાસ માટે વિદેશ જઈ એકલી વસલે હેય-આ દશ્ય, આ ઘટના આપણે ત્યાં આજે વહેલવહેલી જ નજર ઉપર આવે છે. મજુર–સ ઉભા થવા લાગ્યા છે, ખેડુત
જ્યાં ત્યાં બારડોલી ઉભી કરી રહ્યા છે, હરીજને પણું માથું ઉંચકી રહ્યા છે. આ રીતે દલિતો પિતા પોતાના ઉદ્ધારની યોજનાઓ યોજી રહ્યા છે. અસ્પૃશ્યતા અને બાળલગ્ન જેવી જંગલી ફરિઓ આજે દેશમાંથી નાબુદ થવા લાગી છે; નાતજાત તુટવા માંડી છે; . વ વર્ણ વચ્ચે લગ્નસંબંધ થવા લાગ્યા ; ખાનપાનની ખેતી મયદાઓ જતી જાય છે; ધાર્મિક સંપ્રદાય પ્રત્યે ઉદાસીનતા - આવવા લાગી છે; જનસેવાના અનેક નવા માર્ગે આજે વેજાઈ રહ્યા છે, સેવાનું છવનવ્રત ધરાવનાર અનેક યુવાને આજે સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે; સ્વદેશી તરફ પ્રજાનું માનસ વધારે ને વધારે ઢળતું જાય છે; દેશની આઝાદીની ભાવના ચેતરફ ફેલાતી જાય છે. સમાજવાદના માવ્યો પણ આજે આપણી ઉપર ધસી આવવા લાગ્યા છે અને મીકતને અડાય નહિ, મંદિર કે મસજીદને અડાય નહિ, રાજાને અડાય નહિ, ધનવાન ભોગ ભોગવવા સરજાયેલ છે, અને મજુર મજુરી કરવા નિર્માયેલ છે; આમાં કંઇ ફેરફાર થાય નહિ આવા આપણા કંઇ કંઇ પ્રકારના પૂર્વગ્રહ ઉપરતે માવ્યો જેબંધ હથેડા મારી રહેલ છે. આજે આપણે ત્યાં કાતિ બેઠી છે; સર્વ કાંઈ પરિવર્તન પામી રહ્યું છે; દીર્ધ કાળની રાત્રી અવસાન પામી રહી છે; આકાશમાં તેજ અને ચિંતન્યનાં કિરણે ફુટવાં લાગ્યાં છે; નવયુગના પ્રવર્તક દિવ્યજ્યોતિધર મહાત્મા ગાંધીજી આજે આપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com