________________
ણને કર્તવ્યધર્મના નવા પાઠો શિખવી રહ્યા છે, રાષ્ટ્રપતિ પંડિત જવાહરલાલ આપણામાં કોઈ જુદું જ ચિંતન્ય ઝેરી રહેલ છે.
પ્રિય ભાઈઓ અને બહેન ! તમારી દૃષ્ટિ વિશાળ કરે! જાતિ, જ્ઞાતિ, અને સંપ્રદાયના કેશેટામાંથી બહાર નીકળે ! દેશભરમાં શું બની રહ્યું છે તે નિહાળ! તમારું પણ ત્યાં સ્થાન છે, તમારા ભાગે પણ ત્યાં કામ છે; એ સમજો અને સ્વીકારે! વાયુમાં ફરકતાં નવા આદોલને ઝીલે ! દેશની ભાવી રચનાનાં અવનવાં સ્વપ્ન સરજે! અને એવા કોઈ એકાદ સ્વપ્નની સાધનામાં તમારી આખી જાતનું સમર્પણ કરી છવનને સફળ કરે! ધન્ય કરે! આ જ મારી તમારા વિષે આશા અને આ જે મારી તમારા માટે પ્રાર્થના !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com