________________
નિતિ ઉઠા થક્ષિણ અધિકારીઓની
તટસ્થ જ રહ્યા કરે તો આપણા દેશમાંથી બાળલગ્ન જાય જ નહિ; જ્ઞાતિના બધે તુટે જ નહિ; અસ્પૃશ્યતા ખસે જ નહિ; સ્ત્રી જાતિને ઉદ્ધાર થાય જ નહિ. કાળીના મંદિર આગળ અનેક પશુએને વધ થાય છે; દક્ષિણના અનેક મંદિરમાં દેવદાસીઓની સંસ્થા ચાલે છે; દેશમાં મંદિર અને ધર્માધિકારીઓના નિભાવ પાછળ લાખો ખરચાયે જાય છે, અને આ બધું ધર્મના જ નામે ચાલે છે. શું એમ કોઈ કહેશે કે આવી બાબતો ઉપર કાયદાના કશા પણ નિયંત્રણની જરૂર નથી? આ તે અંગ્રેજી રાજ્ય છે. તેને આશય અહીં બને તેટલું લાંબુ રાજ્ય કરવાનું છે. આપણે પ્રજાને સામાજિક અને ધાર્મિક બંધનમાંથી મુકત કરીને બનતી ત્વરાએ આગળ વધારવાની તેને શું પડી હોય? પણ જ્યારે આપણા હાથમાં સત્તા આવશે ત્યારે જે જે ધાર્મિક કે સામાજિક પ્રથાઓ આપણું પ્રગતિને બાધક માલુમ પડશે તેને કાયદાથી દૂર કર્યા સિવાય આપણને ચાલશે જ નહિ. તેથી જ્યારે જ્યારે સમાજહિતનું પિષક કાયદાનું અનુશાસન યોજાતું હોય ત્યારે ત્યારે તેને બને તેટલે કે આપ તે આપણું સર્વની ખાસ ફરજ છે. ત્રણ વિભાગની એકતા.
જેને સમુદાયને એકત્ર કરવાને પ્રશ્ન પણ એટલો જ વિચારય છે. આપણે કેટલાક તીર્થોના ઝગડાઓએ દિગબર અને કહેતાંબર વિભાગ વચ્ચે ભારે વૈમનસ્ય ઉભું કર્યું છે. ધજાદંડ કર્યું ચઢાવે, પૂજન વિધિ કયા પ્રકારની હોય અને તીર્થની માલિકિ કે વહીવટ કોના હાથમાં રહે તેના ઉપર જ પોતાના વિભાગનું અસ્તિત્વ અવલંબી રહ્યું હોય તેવા ઝનુનથી આ ઝગડાઓ બન્ને પક્ષો ચલાવી રહા છે જ્યાં સુધી બન્ને પક્ષના આગેવાનોને કેવી મામુલી બાબતો ઉપર પિતે લડી રહ્યા છે, તેનું ગાંડપણ નહિ સમજાય અને ઉદારતાપૂર્વક બાંધછોડ કરીને કજીયાઓ પતાવવાની અને પક્ષમાં
જ્યાંસુધી તીવ્ર આતુરતા નહિ જજો ત્યાં સુધી આ કયાઓનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com