SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , અવાહન મગારા તથા આય પર્મ મઅલના ન પામે એવાં ઉત્તમ જ્ઞાન અને કરીને પરનારા, વાકર્મ તદ્દન ખસી. ગએલા છે સ્વા, જિત-કાઢે વગેરે તરશશુઓને જિતી ગયેલા, જેઓ એ આંતરશત્રુઓને ોિવા મળે છે. તેમને જિતાડનાર, સંસાર સમુદ્રને તરી ચુકેલા જે.એતરવા મથે છે તેમને તમારા પોતે જાતે બાપને બેલા બીજાઓને શિધ આમનારા મુક્તિને પામેલા અને બીજએમને મુકિત સુધી પાડનાર, ૮ સર્વજ્ઞ બધું જાણનારા, બધું જેનારા, જે પદ શિવરૂપ છે, અચલ છે, રેગ વગરનું છે, અંતવમરનું છે, હાય વિનાનું છે, કેઈપણ પ્રકારની પીવાનું છે. અને જ્યાં પોંખ્યા પછી કદી પાછું જવું પડતું નથી એવા સિદ્ધિગતિ હસનuઅને કહ્યથા ભયને જિતી ગએલા એવા નેિને નમસ્કાર થાઓ. ૯૯ તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થકર. આગલા તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી હતી. એવા અને પૂ. વર્ણવેલા તમામ ગુwsળા વાવ, ત્યાં કામ પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામા પદને પામવાની, રશિલાઝાબળા એવા શ્રમણ ભગવંત મહાજને નમસ્કાર થાઓ. અહીં સ્વર્ગમાં રહેલે હું ત્યાં એટલે દેવાદાની કુક્ષિમાં રહેલા ભાગવતને વંદન કરું છું, ત્યાં રહેલાભગવંત અહીં રહેલ્પ મને જુઓ એમ કરીને તે દેવરાજ ઇંદ્ર શ્રમણ ભગવંત મહાવીરને વિંદન કરે છે,નમન કરે છે અને પિતાના ઉત્તમ સિધાસણમાં પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસે છે, ૧૭ ત્યારપદ્ધ તે દેવરાજ શકે અને એ પ્રારને એના અંતરમાં ચિંતારૂપ, અભિલાષરૂષ માને ગત સંક૯૫ પેદા થયે કે એ થયું નગ્ધ, એ જેમ વથી અને એવું થનારું ય નથી કે અહંત ભગવતે, ચકા રાજાઓ, અશ્વદેવ રાજાએ, હાસુદેવ રાજાએ અંકુલ માં-હલકાં કુલેમકે અશ્વમ માં કે તુચકુલેમાં કે ઢળદરિયા કુલામાં કે કંઇસી કુમાં કે ભિખારી કુલોમાં કે માહણ કુલોમાં એટલે બ્રાણનાં કુલમાં આજસુધી કઈવાર આવેલા નથી કે આવતા નથી કે હવે પછી કઈવાર ચાલનારા નથી, એ પ્રમાણે ખરેખર છે કે અર્પત ભગવંતે કે ચક્રવર્તી રજાઓ કે અલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાએ વંશનાં કુલેમાં કે ભેગવંશનાં કુમાં કે રાજ વંશનાં કુલેમાં કે ઈશ્વાકુવંશનાં કુલેમાં કે ક્ષત્રિયવંશનાં કુલેમાં કે હરિવંશનાં કુલેમાં કે કઈ બીજાં તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કુલોમાં આજ પહેલાં આવેલા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તેઓ બધા તેવા ઉત્તમ કુલેમાં આવનાર છે. ૧૮ વળી, એ પણ લેકમાં અમરજરૂપ બનાવ, અનંત અવસત્રિીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની જાય છે કે જ્યારે તે અરહંત ભગવો વગેરેએ નામત્ર કમને ય નથી કરેલો હતો, એકમેનું વદન નથી કરેલું હતું અને એમનું એ કર્મ એમના આત્મા ઉપરથી ખરી પડેલું નથી રહેતું એટલે કે અમને એ કર્મને For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy