________________
શરણ, ગહ અને અનુમોદનાનો ત્રિવેણી સંગમ જેમાં રચાયો છે તે,
અમૃતવેલ તે સજ)ોય
L
L
(રાગ : સ્વામી સીમંધરા વિનતિ) ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે; ચિત્ત ડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. ૨.૧ ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને મારે. ૨.૨ ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચ રે; સમતિ રત્ન રૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે.ચે. ૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે; } પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્ત રે.ચે. ૪
જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે; ધર્મનાં વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે. ૨. ૫ શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ્ય શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર . ચે. ૬ સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાથે શિવ પંથ રે; મૂલ ઉત્તર ગુણે જે ભર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે. ૨. ૭ શણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે; જેહ સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તારવા નાવ રે. ૨. ૮
ચારનાં શરણ એ પવિજે, વળી ભજે ભાવના શુદ્ધ રે; આ દુરિત સવિ આપણાં નિંદિએ, જેમ હોય સંવર વૃધ્ધિ રે.ચે. ૯
1 ૨૫