________________
[તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
| અણગારઅગાર કે શ્રુતચારિત્રા | ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ
જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ
૨૨,૫૦૦ વર્ષ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
૭૫૦૦ વર્ષમાં ૧૧ માસ ઓછા ૧પ૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૭૫૦૦ વર્ષ | ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય
30,૦૦૦ વર્ષ | ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) જેઠ વદ ૯ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
વૈશાખ વદ ૯ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
શ્રવણ | ૧૬૬ | મોક્ષગમન રાશિ
મકર ૧૬૭ | મોક્ષગમન કાળ
રાત્રીના પૂર્વ ભાગે. ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મત પર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ આ ભગવંત ની મોક્ષમાં અવગાહના ૧૩.૩૩ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપા
માસક્ષમણ ૧૭ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં.
૧૦૦૦ ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧૪ ભગવંત ના મોક્ષગમનનો કાળા
૧૧ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી
રહેતાં ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? સંખ્યાત કાળ સુધી ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
| સંખ્યાત કાળ પછી ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ. મુનિસુવ્રત પછી ૬ લાખ વર્ષ પછી ભ. નમિનાથ નિર્વાણ પામ્યા.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 203