________________
[તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
મલિ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી
પુષ્પવતી ૧૨૨ આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા વિજય ૧૨૫ | આ ભગવંત ના યક્ષ
વરુણ ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી
દત્તા ૧૨૭ | આ ભગવંત ના ગણ
૧૮. ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
૧૮ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ.
3૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ
પ૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૧,૭૨,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ
૩,૫૦,૦૦૦ ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ.
૧૮૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧પ૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૧૮૦૦ ૧૩૬ | આ ભગવંત ના ચૌદપૂર્વીઓ.
પ૦૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૨૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ.
૧૨૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ.
૨૧,૧૮૨ | ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય
૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? 30,૦૦૦ | ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. | ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સખ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ, ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા?. બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, કેશિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 202