________________
GO
૯૮
[તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિયુક્તિ ૩૩૪)
પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ ૧.’અહોદાન’ ઉદ્ઘોષણા દિવ્ય ૩. સોનિયાની વૃષ્ટિ ૫. સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ સાડા બાર કરોડ સોનૈયા
૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
૧૦૦
ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આ ભગવંતની વિહારભૂમિ
૧૦૧
૧૦૨
ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી)
૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
૧૦૫ | કેવળજ્ઞાન રાશિ
૧૦૬ | કેવળજ્ઞાન કાળ
૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી?
૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો
૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો
૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો
૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ભગવંતની ૧૮ દોષ રહિતતા
૧૧૭૬
૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
૧૧૮
આઠ માસ.
આર્ય ભૂમિ.
૧૧ માસ
ફાગણ વદ ૧૨
મહા વદ ૧૨
શ્રવણ
મકર
દિવસના પૂર્વ ભાગે
રાજગૃહ
નીલગુહાવન
૨. દિવ્ય વાજિંત્રનાદ ૪. વસ્ત્ર વૃષ્ટિ.
ચંપક
ભગવંત શરીરથી ૧૨ ગણું. (૨૦×૧૨= ૨૪૦ ધનુષ)
છઠ્ઠભક્ત
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાદ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય.
સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું
અશોકવૃક્ષ, પંચવર્ણીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. (૨૦×૧૨= ૨૪૦ ધનુષ)
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય
પહેલા સમવસરણમાં
ભગવાન નમિનાથ સુધી
આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 201