________________
[તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૭૫૦૦ વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળા
૧૫ હજાર વર્ષ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંબદ્ધ હતા. ૭૩. દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ | દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
ફાગણ સુદ ૧૨ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
ફાગણ સુદ ૧૨ ૭૮ | દીક્ષા નક્ષત્ર
શ્રવણ ૭૯ | દીક્ષા રાશિ
મકર ૮૦ | દીક્ષા કાળા
દિવસના પશ્ચિમ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
છઠ્ઠ ભક્તા
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા દીક્ષા વખતની શીબિકાનું નામ
અપરાજિતા. | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
રાજગૃહ ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
નીલગુહાવન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મષ્ટિ(મહી) લોચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ આપ્યું? કેટલો વખત રહ્યું
બીજા મતે ચાવવા ૯૩ - ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. | ૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
રાજગૃહ | ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
બ્રહ્મદત્ત
૮૨ દીક્ષા વય. ૮૩.
૮૪
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 200