________________
૭૬
[તીર્થંકર-૧૮– અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૨૧ હજાર વર્ષ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
૨૧ હજાર વર્ષ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
ચક્રવર્તી રાજા ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહમદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો.
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭પ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે. ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) માગસર સુદ ૧૧ દક્ષા માસ-તિથી (ગુજરાતી)
માગસર સુદ ૧૧ ૭૮ | દીક્ષા નક્ષત્ર.
રેવતી. ૭૯ | દીક્ષા રાશિ ૮૦ | દીક્ષા કાળા
દિવસના પશ્ચિમ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપા
છ3 ભક્ત ૮૨ | દીક્ષા વય
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
વૈજયંતી. ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
ગપુર ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સાહસ્સામ્રવના ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મષ્ટિ(મકી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાના
મન:પર્યવજ્ઞાન દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્રપ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું
બીજા મતે યાવઝીવ ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) | ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું?
| બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
રાજપુર ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
અપરાજિત
મીના
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 180