________________
૯૮ |
|તીર્થંકર-૧૮- અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.'અહોદાન’ ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય
૩. સોનિયાની વૃષ્ટિ
૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ
આર્ય ભૂમિ. ૧૦૨ - ભગવંત કેટલો કાળ છમસ્થ રહ્યા? ૩ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કારતક સુદ ૧૨
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) કારતક સુદ ૧૨ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્રા
રેવતી. ૧૦૫ | કેવળજ્ઞાન રાશિ
મીના ૧૦૬ કેવળજ્ઞાન કાળા
દિવસના પૂર્વ ભાગે. ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
ગજપુર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું?
સહસ્સામ્રવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
આમ્ર ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૩૦ x૧૨= ૩૬૦
ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
છઠ્ઠભક્તા ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો
સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય
ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવર્ણપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા
| ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય).
(૩૦x૧૨= ૩૬૦ ધનુષ) ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા.
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળા ભગવાન મલિનાથ સુધી.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 181