________________
[તીર્થંકર-૧૬– શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૨૫ હજાર વર્ષ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળ
૨૫ હજાર વર્ષ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
ચક્રવર્તી રાજા. ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહમદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ | દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
જેઠ વદ ૧૪ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
વૈશાખ વદ ૧૪ ૭૮ | દીક્ષા નક્ષત્ર
ભરણી ૭૯ | દીક્ષા રાશિ
મેષ ૮૦ | દીક્ષા કાળ
દિવસના પશ્ચિમ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ.
૭૩ ભક્તા ૮૨ | દીક્ષા વયા
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
સર્વાર્થી ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્સામ્રવન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મષ્ટિ(મકી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાના
મન:પર્યવજ્ઞાન દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્રપ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું
બીજા મતે ચાવઝીવ ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) | ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
મંદિરપુર ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
સુમિત્ર
ગજપુર
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 160