________________
[તીર્થંકર-૧૬– શાંતિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] ૪૨ | ભગવંત ના જન્મદાતા માતાનું નામ
અચિરા દેવી ૪૩ | ભગવંતના પિતાનું નામ
વિશ્વસેન રાજા જ્જ | આ ભગવંતની જાતી કઈ હતી?
પુરુષ ૪૫ | ભગવંતના માતાની ગતિ
સનકુમાર દેવલોકમાં. ૪૬ | ભગવંતના પિતાની ગતિ
સનકુમાર દેવલોકમાં ૪૭ | ભગવંતનું અન્ય નામ હોય તો?]
માહિતી નથી. ૪૮ | ભગવંતનું ગોત્રા
કાશ્યપ. ૯ | ભગવંતનો વંશ
| ઇશ્વાક, ૫૦ | ભગવંતનું લંછના
મૃગ. ૫૧ | ભગવંતના નામનો સામાન્યઅર્થ
શાંતિ કરવાવાળા હોવાથી શાંતિ પ૨ | ભગવંતના નામનો વિશેષ અર્થ
દેશમાં રહેલ અશિવ (ઉપદ્વવાદિ)ને દૂર કરનાર અને
શાંતિના કરનાર હોવાથી શાંતિ પ૩] આ ભગવંતને મસ્તકે ફણા છે?
ફણા નથી છે તો કેટલી હોય છે? પ૪ | ભગવંતના શરીર લક્ષણો
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | ભગવંતનું સંઘયણ
અનુત્તર વજઋષભનારાચ પ૬ ભગવંતનું સંસ્થાના
અનુત્તર સમચતુરસ પ૭ | ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાના | પ૮ | ભગવંતનો ગણ,
માનવ પ૯ ભગવંતની યોનિ
હસ્તિા ૬૦ | ભગવંતનો વર્ણ
કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ના
વિક્ર્વી શકે] ૬૨ | ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું
હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. ૬૩ | ઉન્મેધાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૪૦ ધનુષ ૬૪ આત્માગુલ વડે ભગવંત ની ઉચાઈ
૧૨૦ આંગળ ૬૫ | પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૧૦૮ આંગળા ૬૬ | ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 159