________________
[તીર્થંકર-૧૬– શાંતિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાતિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.’અહોદાન’ ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય
૩. સોનિયાની વૃષ્ટિ
૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ
| આર્ય ભૂમિ. ૧૦૨ | ભગવંત કેટલો કાળ છાસ્થ રહ્યા? ૧ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય)
પોષ સુદ૯ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) પોષ સુદ ૯ | ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
ભરણી ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
મેષ ૧૦૬ કેવળજ્ઞાન કાળા
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
ગજપુર | ૧૦૮ | કેવળજ્ઞાન થયું તે વન ક્યું?
સહસ્સામ્રવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
નંદીવૃક્ષા ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૪૦ x૧૨=
૪૮૦ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
છઠ્ઠભક્તા ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ | ભગવંત વાણીના ૩૫ ગુણો
સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય
ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા
ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ | ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
૪૦x૧૨= ૪૮૦ ધનુષ ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભગવાન કુંથુનાથ સુધી
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 161