________________
૧૮૩
ત્યારે બસીને પાવું, માથુસને શુધ ન હોય તેા, તેના તાળવા ઉપર ઘસવું, અને ટારને રડેલ હાય તે, ઢારની જીભ ઉપર ઘસવાથી આરામ થાય છે. ચાપડવાના ઉપાય—૬, ઊઁટકટાના મુલ ધસીને ચેપડવાથી સરપ તથા વીંછીનું ઝેર ઉતરે છે.
ચાપડવાના—”, ધેાળા કણેરની જડ ધસીને ચેપડવાથી સરપ તથા વીંછીનું ઝેર ઉતરે છે.
નાકમાં સૂધણી−૮, ધેાળા કણેરના પુલ સુકાવી તેમાં કડક તમાકુ મસક્ષી એલચીના ડાડાના ભુકા મેળવી, તે ચુર કપડ છાન કરી, તપખી ૨ જેવું નાકમાં સુધાડવાથી ઝેર ઉતરે છે.
૯, કડલીયેાળી, તેના મુત્રને અરક કાઢી મધ સાથે પીવાથી ઉલટી મટ તમામ જાતના ઝેર ઉતરે છે.
લગાડવાના—૧, પ્લ વગરના કટાક્ષાના ગુણ તે સર્ષના અભીમાનને હરનાર છે. રતવા તથા ઝેરને મટાડનાર છે. આથી જેને સર્પ કરડયા ડ્રાય તે જીવે છે,
ઝેર ઉતારવાનું અંજન-૧૧, તેપાલે (જમાત્ર ગેટા) ના લના ફોતરા કાઢી, મધ્યના મીજને લીજીના રસથી ૨૧ ભાવનાદેવી, ઝીÙં ખરલ કુરી જવ જેટલી લાંબી ગેાલી કરવી, તે ગેલી, મેઢાના મુખની રાલમાં ઘસીને આંખમાં અંજન કરવું, સરપના ડ ંખે ચડેલું ઝેર ઉતરીને માર હુડીયાર યારો.
પાવાના ઉપાય —૧૨, અકાલના ઝડના મુલી મેલવી ચેાખાના ધાવણમાં પીધાયી અતીસાર, ઝેર, અને સર્પ ડંખનું ઝેર દુર યાએ છે. પાવાના ઉપાય—૧૩, ફ્રેંડવા કટાક્ષાના મુળ, પાહાડ મુળ, (ક્રાીપાટના મુળ) ખીલ મુળ, એ ત્રણમાંથી જે મળે તે મુળા વાટીને લુગદી કરવી, થી, સાથે મેળવી પીધાથી વનાગ વીગેરે એસડનું કે સરપ ડંખવું ઝેર ઉતરેછે. પાવાના ઉપાય—૧૪, સફેદ મીરચ, સફેદ આકડા, અને મેરથુથાને ખુ
ઝીણા, ત્રણ જણસ ખરેખર ખરલ કરીને ગેાલી એક માસાની બાંધવી, તે પાણી સાથે ૧ ગેલી ખાવા દેલી, તે! ઝેર દુર યાએ, માયુસની ઉમર પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
વાટીને લુગદી કરી, મધ ષનાગ, વીગેરે એસડીનું