________________
૧૮૨
રાસના, સમુદ્ર ફળ, હીરાબેલ. રૂતુ લાવનાર, વેણ લાવનાર દવા–રૂતુ લાવર ટંકણખાર, નવસાર,
એલીએ, સુખ, સીતાબ, હીરાબો. વેણ લાવનાર– કણખાર, લાંગુલી. ક, પિસ્ટીક—શરીરમાંથી તાવ દૂર કરે ને ચેતન શતિ લાવે છે, દવા કેવી
છે, અતાવીસની કલી, કડવી નઈ, કન્ન , કાલીપાટ, વખો , અરડ, કરીયાનું, કાંકરા, ત્રાયમાણ કફ દન, કફ તેડનારી દવાઅથીઓ, અરણી, ઇસેસ, કાંટા અસેળા,
જવખાર, તાલીસ પત્ર, પીઠવણ, સરપંખે. મીકેખાઈ, અધેડે, આકડે, ઉનાબ, કાયફલ (ાલ), જેઠીમધ, તુલસી, બે રીંગણી, સમુદ્ર ફલ, હીરાબોલ, અરડુસી, આંબા હળદર, કાકડા સીંગી, કુબ, જંગલી યોજ,
દેવદાર, વજ, સાલવણ કફ સામક, ઉધરસ કમ કરે છે તે દવા-મન-સીલ, ધતુરો, વંસલોચન,
અરણ, ખેર, લેબાન, મધ, સીતાબ, તમાકુ, વા, સલારસ. પારો શારીરમાં ચડે છે–પાર શરીરમાં ચાલીએ તે ૪ વરસ સુધી કે
પત રહે થાક લાગે નહીં, ટાઢ લાગે નહીં. ૧, માખણીએ ભીંડે તેનું ઝાડ હાથ એકનું થાઓ, ભીંડાના જેવા પાન થાઓ, એલચીના ડોડવા જેવા કડવા થાએ, તેના રસમાં પારે તેલા ભા નીત હાથે ઘસે તે ચડી જાએ, એમ દીવસ ૮ ચડાવીએ, ને દીવસ આઠ મેલુ ખાવું, દુધ ન ખાવું, પછી કરી નહી.
૨, પીલા ફુલની ખપાટના પાંદડાથી પણ ઉપર પ્રમાણે થાઓ છે. સરપના ઝેરને ઉપાય-૧, ઘેલીનું લાકડું, હાથમાં રાખવાથી સરપ, આવે
ન, ભૂત, પલીત આવે નહીં. ર, વેળા ચંપાની શીંગ ધસીને પાણીમાં પાવાથી સર૫ ઝેર ઉતરે છે. ખાવાને લગાડવાનો ઉપા૫-૩. કડવા લીંબડાના પાન વાટી કરંડલી
જગે ઉપર લગાડવા, તથા તેની લુગદી ખાવાથી ઝેર ઉતરે છે. આઝવાને ઉપાય-૪, સમુદર ફલ, લસણમાં ઘસીને આંખમાં આંજન
કરવાથી ઝેર ઉતરે છે. પાવાનો ઉપાય-૫, લેનું ઉદ દુધમાં બાને ર જ કરંડે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com