________________
.
-
-
-
ॐ नारायण પરમહંસ શ્રી સ્વામી રામતીર્થના ઉપદેશ
મહાગુજરાતની સંસ્કારી પ્રજાનું
સ્વરૂપ
ધાર્મિક માસિકપગ “ઉત્થાન
તંત્રી – સ્વામી શ્રી. સ્વયંતિ તીર્થ જોરદાર લખાણનાં દર મહિને પૃષ્ઠ ૮૦. વરસ દહાડે પૃષ્ઠ ૬૦; છતાં
વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૩--૦ પોસ્ટેજ સાથે
સત્વર લવાજમ મોકલી ગ્રાહક તરીકે નામ નંધાવી . ગમે ત્યારે ગ્રાહક થનારને વર્ષના બધા અંકે મેકલવામાં આવે છે
લખે–પ્રબન્ધક : “ઉત્થાન જ્ઞાન સાધન આશ્રમ-છોટાઉદેપુર (પૂર્વ ગુજરાત)
રીતે
વરસથી
આ ળ ક કેઇ પણ પત્ર સાથે જોડાયેલું નથી સ્વતંત્ર
બાળક માસિક બાળકો માટે જ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હેઈ આજના પ્રઢ-શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની
શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ મળી રહેશે.
છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સંસ્થા કે ઘરમાં બાળક અવશ્ય લેવું જોઈએ,
કેમકે નિર્દોષ બાલુડાં બાળક વાંચવા ઘણાં આતુર હોય છે : પ્રગટ થાય છે
નવા વરસથી ઘણે ફેરફાર થયે છે
બાળક” કાર્યાલય, રાવપુરા–વડોદરા આરોગ્ય, વ્યાયામ અને તંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને સચિત્ર માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક
વ્યાયામ વાર્ષિક લવાજમ-હિંદમાં રૂા. ૮–૦ પરદેશ શિલિંગ-૫.
શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિરોગી અને સશક્ત કેવી રીતે બનાવવું અને આરોગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે.
આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને બોલાવે; તે આપને યોગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં બીલ માટે, ખર્ચાતી મોટી રકમને તે બચાવ કરશે.
ગમે તે માસથી તેના ગ્રાહક થઈ શકાય છે. લખો – વ્યવસ્થાપક: વ્યાયામ કાચોલય,
મજુમુદારને વાડ, રાવપુરા, વડોદરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com