SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯ મહારાષ્ટ્રપતિ રઘુનાથરાવ જ્યારે એંશી કરવાને પુનાની બહાર ચાલ્યે। ત્યારે નગરના ન્યાયાધીશ રામશાસ્ત્રી ત્યાં પોતાના હાથ ઊઁચા તે તરત તેમની સમક્ષ જઈ પડેોંચ્યા. પૂછ્યું, “દેવ આ સમયે કંઇ ? '' “ તમને અટકાવવાને!” રામશાસ્ત્રીએ શાંતિથી ઉત્તર દીધા. “શે। અપરાધ છે? તમારા પર ભત્રીજાના ખૂનને આરાપ છે. એના નિરાકરણ પહેલાં તમે પુના પ્રભુ, અત્યારે હું યવનેને સંહારવા જઈ રહ્યો છું. ત્યાંથી પાા કરું ત્યારે આપ આપની ફરજ બજાવો. . ન છેાડી શકા. ’ $* k યવનાના સંહાર કરતાં ન્યાયનાં સૂત્રો વધારે પવિત્ર છે. ” ' . ‘એમ ? ” રઘુનાથરાવે ભ્રકુટિ ચડાવતાં પૂછ્યું, “ આપનાં એ સૂત્રો આ પ્રસંગે હું માન્ય ન કરૂં તા? “ તા આપના આ ન્યાયદંડ. ” તે એ દરવાા પર જ ન્યાયાધીરા તરીકેની પદવી ડી રામશાસ્ત્રી પેાતાને ગામ ચાલ્યા ગયા. હજારનું સૈન્ય લઈ યવનપતિ હૈદરના સંહાર દરવાજે તેણે નજર કરી તે। જણાયું કે કરીને ઊભા હતા. X X X એક શ્રીમન્તે લીંકનને પેાતાના વકીલ તરીકે રોકી તેને સારી કમાણી કરાવી આપવાની ઈચ્છા દર્શાવી. પણ લીંકને એ શ્રીમન્તના કેસ સાંભળી કહ્યું, “ આપને કૈસ ધંધાદારી ગણતરીએ સારા છે. હું તેમાં કાયદાની આંટીઘૂંટીથી સફળ પણ બની શકું. પણ મારૂં હૃદય જરા ઢીલું છે. આ કેસ ચલાવતાં હું વિચારતા જ હોઈશ કે, “ લીંકન, તારા કેસ ખોટા છે; તું જુઠ્ઠો છે. ' ને કદાચ એ શબ્દો મારાથી માટે પણ ખેાલી જવાય તે આપને હારવું પડે. માટે, દિલગીર છું કે હું આપના કેસ હાથ નથી ધરી શકતા. ” × X X જંગલમાં એ સાથીદારા સાથે લૂંટ ચલાવવા નીકળેલા વનવાસી વનરાજને ચાંપે નામે એક વણિક સામેા મળ્યા. ચાંપાના માથે ઘીનું એક કુલ્લું હતું, તેની ભેટમાં કઈક નાણું ને પાંચ તીર હતાં. વનરાજ ને તેના સાથીદારાને જોતાં જ તેણે પાતાનાં પાંચ તીરમાંથી એ તાડીને ફેંકી દીધાં. “ એ તાડી કેમ નાખ્યાં?' વનરાજે ચાંપાની સમીપ પહેાંચી ખેદરકારીભરી પ્રભુતા દાખવતાં પૂછ્યું. તમારે। ઉદ્દેશ મને લૂટવાના જણાય છે. એટલે મારે તમને મારવા ા પડશે. પણ તમે ત્રણ છે!, તીર પાંચ હતાં. એટલે એ નકામાં ગણી તે તોડીને મેં ફેંકી દીધાં છે. ” .. . " “ વાહ બહાદુર ” પાસેના એક વૃક્ષ તરફ આંગળી ચીંધતાં વનરાજે કહ્યું, “ જો પેલા વૃક્ષ પર થઇ એક ચકલી ઝડપથી ઊડી રહી છે. તું એને વીંધી શકે તે તારી બાણુવિદ્યા આગળ અમે હાર કબૂલીશું. ” “ ચકલી નિર્દોષ છે, ” ચાંપાએ ગર્વભેર કહ્યું; “ સદેષ તમે બનવા માગેા છે. તમારા દોષ ઢાંકવા હું એ નિર્દોષને નહીં વીંધું. દોષ તમે કરી જુએ. પછી તમારા પ્રાણ લેવા એ મારી ફરજ બનશે. ” "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034630
Book TitleSuvas 1940 02 Pustak 02 Ank 08
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy