SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વટપદ્ર(વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખ [લે. . લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા] [ ૧૨ ] बंगले बागमें चारू(रु)क, पग पग बेठकां वारू(रु)क; વા(3) મેં (૪) અમન(ળ), સાત વ(a)ોત પમાનિ(f). ૧૮ વટે વાવી વરિત(તી), ચિત્તાં(ગન) ભિ(f)ત મેં સરિત(અસ્ત); बेठे सि(सी)ख कंसाराक्, पंथि करत उताराक. ५९ હૈ વન(T) અઢારા (૪) રદે નાથદા ઘારા; बडोदा(वड्डोदा)नयर नगीनाक्, पावन चरनसें करनाक, ६० –આ ગજલની ૧૨ કડી પ્રકટ થઈ ગયા પછી, ૯૦ વર્ષની વયના વૃદ્ધ પુરુષ ઇતિહાસપ્રેમી પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મુનિરાજે બહુ પરિશ્રમ લઈ પાટણથી તપાસ કરી મેળવીને ટીપણારૂપ ૨૭ હાથને લાબો ચિત્રાંકિત વિજ્ઞપ્તિ–લેખ હે. હીરાનંદ શાસ્ત્રીજી દ્વારા મહિને જેવા મોકલાવવા કપા દર્શાવી છે. તેમાંની ગજજલનો પાઠ--ભેદ () * આવા કૅસમાં દર્શાવવા મે અહિં પ્રયત્ન કર્યો છે. બીકાનેર દાનસાગરજી ભંડારની પ્રતિને મળતી આ વડેદરા ગજલ વિ. સં. ૧૮૫૯માં લખાયેલી, ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈના હ. લિ. પુ.ના સંગ્રહમાં જણાય છે. તેની પ્રકાશિત (સંવત ૧૯૮૫) સવિસ્તર નામાવલિ(ભા. ૨ જા, પૃ. ૨૬૧)માં આરંભને ઘેડે અશુદ્ધ પાઠ દર્શાવી તેને રચનાસંવત ૧૮૫૪ જણાવ્યું છે, પરંતુ ત્યાં સં. ૧૮૫૨ હેવો જોઈએ. ત્યાં પણ કવિ દી૫વિજયજીનું નામ દર્શાવ્યું છે, પરંતુ પ્રવર્તક કાંતિવિજયજીના સંગ્રહના ઉપર્યુક્ત ૨. વિજ્ઞપ્તિ-લેખમાં રહેલી તે જ ગજજલમાં કવિનું નામ જોવામાં આવતું નથી; તે સંબંધમાં વિચાર કરતાં જણાય છે કે-કવિ દીપવિજયે રચેલ વડોદરાની ગજજલવાળે તેમના (તપાગચ્છ-વિજયાનંદસૂરિપક્ષના) પૂજ્ય શ્રી વિજયલમીસૂરિ તરફ વડોદરાના સંઘે મોકલાવેલ મૂળ વિજ્ઞપ્તિ-લેખ દે હે જોઈએ, તેની નકલરૂપે સાગરગચ્છના સંઘે ઉદયસાગરસૂરિ તરફ પાટણ મોકલાવવા આ બીજો વિજ્ઞપ્તિ-લેખ તત્કાલ તૈયાર કરાવ્ય જણાય છે, જેથી નામ વિગેરે કેટલાક ફેરફાર કર્યો જણાય છે; તેમાં કવિનું નામ પણ કાઢી નાખ્યું જણાય છે (!) જેમના વિશિષ્ટ પ્રયત્નથી આ વિજ્ઞપ્રિલેખને પ્રબંધ થયેલો જણાય છે, તે વિ. સં. ૧૮૫૧માં વડેદરામાં ચોમાસું કરનાર સુદર્શના-ચરિત્ર આદિનું વ્યાખ્યાન (જે સાંભળી વડોદરાના સંધવીએ ૧૨૦૦ માણસો અને ૧૧૫ વહેલ સાથે કાવી, ગંધાર અને દહેજને સંધ કાઢી જાત્રા કરાવી હતી) કરનાર વાચકજી સંબંધમાં અંતમાં ઉલ્લેખ છે કે“દહા-તુમ આજ્ઞાથી આવીયા, વાચક ચોમાસ; સાંતિ-શુભાવી બહુગુણી, ધરતા સદા ઉલ્લાસ, ૧ (ઢાલ-માહરા ઘણુ સવાઈ ઢેલા-એ દેશી.) શ્રીવીરને જોઇ જેહવા, મોકલ્યા વાચકજી તેહવા હે: પૂજ્ય! તું આણુ સીર ધારી ઉપાધિ નહી લવલેસ, વીરજિનને સહાર્વે વેસ રે. પૂજયજી ૧ બુદ્ધિ બહુ ગુણના દરિયા, વ્યાખ્યાંને અમ દીલ હરીઆ હો; ૫૦ વાખ્યાન પચત નિત્ય થાય, બહુ ભાસા મંગલ ગવાય છે. પૂ૦ ૨ શ્રીસદના-ચરિત્ર તે ગ્રંથ, સાંભળતાં હાઈ સીવ–પંથ હે; પૂછે તુમ આણાના અમે સંગી, બીજા અમે iણે કુલંગી છે. પૂ૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034630
Book TitleSuvas 1940 02 Pustak 02 Ank 08
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy