________________
સુવાસ કાર્યાલયના નિયમ સુવાસ દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે પ્રગટ થશે. બારમી તારીખ સુધીમાં અંક ન મળે તે વડોદરા-ઓફિસના સરનામે ફરિયાદ કરવી. નમુનાને અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી.
સુવાસ'માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની યોગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. બા થી ૧ સુધી આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધો ન હેય તેમણે પોતાને લેખ મોકલતી વખતે તે લેખના હાંસિયામાં પુરસ્કાર' શબ્દ લખવે. લેખકેને તેમનો લેખ પ્રગટ થયા પછી પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને સુવાસ’ના ગ્રાહક ગણી તેમને મળતા પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ “આઉટ પ્રીન્ટસ” મોકલાશે. , તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયેલા સુવાચ્ય લેખ માટે “સુવાસંમાં ઉચિત સ્થાન છે. જેણે સંબંધમાં લેખકે એ ગુજરાત-વિદ્યાપીઠના કોશને અનુસરવું અશુદ્ધ લેખે માટે અસ્વીકારનો ભય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખોની એક અઠવાડિયાની અંદર પહોંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જે શ્રેમપૂર્વક આલેખાયલા હશે તે તે ઉચિત નોંધ સાથે તે જ મુદતમાં પાછી મોકલવામાં આવશે. તે સિવાયના લેખો જે લેખકે ટપાલ ખર્ચ મોકલી એક માહનાની અંદર પાછા નહિ મંગાવી લે તો તે રદ કરવામાં આવશે.
તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થને અમે “ગ્રન્થ પરિચયમાં સ્થાન આપીશુ. તે સિવાયના ગ્રન્થની કેવળ નોંધ જ લેવાશે. “સુવાસ સંબંધી પત્રવ્યવહાર કરતી વખતે પિતાનું નામ અને સરનામું પૂરેપૂરું લખવું. “સુવાસને લગતે બધો પત્રવ્યવહાર નીચેના સરનામે કરે–
સુવાસ કાર્યાલય • રાવપુરા • વડોદરા – થોડાક અભિપ્રાય :- | મુંબઈ પ્રાંતના કેળવણી ખાતાએ અને
દરેક પુસ્તકાલયમાં આ પુસ્તક હોવું જ | વડોદરા રાજ્ય પુસ્તકાલય માટે જોઈએ એટલું જ નહિ પરંતુ તે વિશેષ વંચાયા એવી પેરવી મંત્રીઓએ કરવી જોઈએ...
મંજુર કર્યું છે. પુસ્તકાલય” માસિક (વડોદરા)
આવાં પ્રજા ઉપયોગી પુસ્તકને રાજ્ય અને ઉદ્યોગેના પ્રચાર માટે ઉભી થયેલી સંસ્થાએએ ઉત્તેજન આપી, ગ્રામ ઉદ્યોગને સજીવન
નફાકારક કરવામાં સાથ અને સહકાર આપવો જોઈએ... “ગ્રામ જીવન, સહકાર્ય અને ખેતી”
ભાગ પહેલે માસિક (વડોદરા) | નિષ્ણાતો અને અનુભવીઓએ લખેલા ......ઘર ગથ્થુ હુન્નરના આ જાતનાં દેખાતાં
વિવિધ હુન્નરેથી ભરપુર પુસ્તક પુસ્તકે આપણે ત્યાં ઘણાં બહાર પડયાં છે, અને હજીયે ગમે તેવી જાહેરાતનાં ચોકઠાં સાથે બહાર જેની ઉત્તમતા વિષે અનેક સુપ્રસિદ્ધ પત્રોએ પડશે, પરંતુ આ પુસ્તકની વિશેષતા તેમાં મુકેલા | સારામાં સારા અભિપ્રાયો આપ્યા છે. પ્રયેગે જ માત્ર નથી. પણ જુદા જુદા વિષાની ઉમદા એક કાગળ અને સુંદર છપાઈ છતાં સારા અને અનુભવી લેખક પાસે લખાવેલા લેખેને | સંગ્રહીને આ પુસ્તકને વિવિધતા ભર્યું બનાવવામાં | કિંમત માત્ર ૨ રૂપીઆ, ટપાલ ખર્ચ માફ. આવ્યું છે તે છે..
મળવાનું ઠેકાણું— “રવિવાર” સાપ્તાહિક. (મુંબઈ) ....આવું શાસ્ત્રીય પુસ્તક બે રૂપિયાની કિંમતે | | શ્રી લક્ષ્મી પુસ્તકમાળા મળે એ ખરેખર સતું જ લેખાય....
“કમર” માસિક (સુરત) | પિસ્ટ સીનુગરા, (અંજાર-કચ્છ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com