________________
..
निर्लेपस्य निरूपस्य सिद्धस्य परमात्मनः ।
,,
चिदानन्दमयस्य स्याध्ध्यानं रूपविवर्जितम् ॥ બુ૪ *
ચૈાગીશ્વર શ્રી હેમચંદ્રાચાય અને ધ્યાનનિરૂપણ - ૮
“ નિર્લેપ, નિરાકાર, ચિદાનન્દમય સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત કહેવાય. ’ લગભગ આવીજ ધ્યાન-વિજ્ઞાનની પરિભાષા એ જૈનેતર ગ્રંથામાં લેખકના જોવામાં આવી છે. તેમાંના એક ગ્રન્થ શિવસંહિતા છે; અને ખીજે કાશ્મીરક ત્રિકમતનું માલિની વિજયાત્તરતંત્ર છે.૨ ખન્ને ગ્રન્થાના સંબંધ ધરાવતા ઉતારા ફ્રૂટનેટમાં આપ્યા છે.
‘માલિની વિજયેાત્તર તંત્ર’ જૂનું છે પણ તે ચેસ કયારે રચાયું તેને નિશ્ચય થઈ શકયા નથી; પણ એમ માનવાને પ્રબળ કારણ મળે છે કે ધ્યાનના આવા પ્રકાર પાડી શ્રી હેમચંદ્રાચાર્યે કરેલું વર્ણન, આચાર્યશ્રીનું મંત્રમંત્ર પ્રત્યેનું વલણ શ્વેતાં, ઘણું કરીને તાંત્રિક ગ્રન્થાને આભારી છે. જ્યારે તેમની પૂર્વેના કાઈ પણ જૈન આચાર્યે ધ્યાનના વિષયમાં
* સરખાવે! શ્રી હેમચન્દ્રાચાર્યની યાગરાસ્ત્રમાંની કૃપાતીતની વ્યાખ્યા:—— अमूर्तस्य चिदानन्दरूपस्य परमात्मनः ।
निरञ्जनस्य सिद्धस्य ध्यानं स्याद्रूपवर्जितम् ॥ प्र० १० लोक० १
તયા
શ્રી શુભચન્દ્રાચાર્યની જ્ઞાનાવમાંની રૂપાલીતની વ્યાખ્યા चिदानन्दमयं शुद्धममूर्त परमाक्षरम् ।
स्मरेयश्रात्मनात्मानं तद्रूपातीत मिष्यते ॥ प्र० ४० श्लोक १६ ઉપરના લેાકેામાંનાં નીચેનાં પટ્ટા ખાસ સરખાવે:
વિવેકવિલાસ યોગશાસ્ત્ર
જ્ઞાનાવ
परमात्मनः
परमात्मनः सिद्धस्य सिद्धस्य निर्लेपस्य निरञ्जनस्य
=
ઇં
=
ધ્યાનમ્ = ध्यानम्
स्मरेत्रस्मनात्मानम्
ઉપર નિર્દિષ્ટ “ અનુભવસિમ'દ્વાત્રિંશિઢા ' માંના લેાકાની ચાગશાસ્ત્રમાંના ક્ષેાક સાથેની સરખામણી પરથી તેમજ આ સરખામણી પરથી સુજ્ઞ વાંચકને ખ્યાલ આવશે કે યોગશાસ્ત્રકાર સામે “ અનુભવસિદ્ધમ ́ાત્રિંશિકા ” હતી અને વિવેકવિલારકાર તથા જ્ઞાનાવકાર સામે યાગશાસ્ત્ર હતું. એક છાયા લીધી છે પણ તે ઢાંકવા પ્રયાસ કર્યા નથી ત્યારે જ્ઞાનાવકારે છાયા લીધી છે પણ તે ઢાંકવા પ્રયાસ કર્યો છે.
૧. શિવસંહિતા, વ. ૫ ોજ ૧૨:--
= परमाक्षरम्
= ગુન
पिण्डस्थं रूपसंस्थं ( पदसंस्थं ? ) च रूपस्थं रूपवर्जितम् ।
तन्मतावस्था हृदयं च प्रशाम्यति ॥
- વસંÄ 'ને બદલે શુદ્ધ પાઠમાં ખીને જ શબ્દ હોવા જોઇએ કારણ કે તુરત પછી ' વË ' આવે છે; મનવાતંગ છે કે તે ‘પથ્થ’ હેય.
૨ માસિનીવિજ્ઞયોત્તરતંત્ર, વિશોધિાર:, પૃ. ૧૩૭----
अथ पिण्डादिभेदेन शाक्तं विज्ञानमुच्यते । योगिनां योगसिद्ध संक्षेपान्न तु विस्तरात् ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com