________________
વટપદ્ર (વડાદરા)ના ઐતિહાસિક ઉલ્લેખા
વિજયયાસૂરિના અનુયાયી વિજયધર્મસૂરિ નામના જૈન છે. તપાગચ્છના અધિપતિએ વિ. સં. ૧૮૨૨, ૨૩ અને ૨૪, એ ત્રણે વર્ષોમાં વડાદરા ક્ષેત્રમાં ચાતુર્માસ કરવા પે. સુજાણુવિજયણ અને પં. શાંતિવિજયને તથા વિ. સં. ૧૮૩૭માં પં. રાજવિજયણને આદેશ-પટ્ટા આપ્યા હતા; તેમાં વડાદરા, વડેદરૂં નામ દર્શાવ્યું છે. તે મુનિએની ચાતુર્માસ– સ્થિરતા અહિં થઈ હશે-એ સમજી શકાય તેમ છે.
હિંદુસ્થાનમાં ૧૭
જેમ્સ ફાઈસે કરેલા ઉલ્લેખ
[ લે. પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડેદરા ] [ ૯ ] વિક્રમની ઓગણીશમી સદીમાં
વર્ષો સુધી નિવાસ કરી ગયેલ રેહેન્યુ ખાતાના ઉચ્ચ અધિકારી પરદેશી અવલોકનકાર મિ. જેમ્સ ફાર્બસે લખેલા પત્રોના સારરૂપે ઇંગ્લીશમાં ‘એરિએન્ટલ મેમાયર્સ' નામનાં ચાર મેટાં વાલ્યુમા પ્રકાશિત થયેલ છે. સન્ ૧૮૧૩માં લંડનમાં પ્રકટ થયેલા તેમાંના વા. ૩ જા પ્રકરણ ૩૩ )માં વડાદરા સંબંધમાં જાણવા લાયક
ઉલ્લેખા જોવામાં આવે છે.
જેમ્સ ફાર્બસે સન્ ૧૭૮૩ ( વિ. સં. ૧૮૩૯ )માં-આજથી દાઢસા વર્ષો પહેલાં વડાદરામાં વિશ્વામિત્રી નદી ઉપરના સુંદર શિલ્પકામવાળા અપૂર્વ પત્થરી પૂલ (સ્ટાન-બ્રિજ) જોયા હતા, તેનું ચિત્ર દેરી તૈયાર કરાવેલે ફોટા ઉપર્યુક્ત પુસ્તક ( પૃ. ૧૪૪–૧૪૫ )માં મૂકેલા છે.
..
ત્યાં વડાદરાને બ્રોદેરા, ખાડા (Brodera, Baroda) શબ્દેદ્વારા ગુજરાતમાં ગાયકવાડની રાજધાની તરીકે ઓળખાવેલ છે. તે સમયના રાજ્યકર્તા મહારાજા ફત્તેહસિંગની તેણે મુલાકાત લીધી હતી. તેમનાં ટાઇટલા, ચારિત્ર્ય, ગુણુ–દેષ સંબંધમાં તથા વડેદરા પરગણાનું વિશેષ સૌન્દર્ય, દરબારની આંતરવ્યવસ્થા, આયના ાલ, વડાદરામાં મળતા ખેારાક, વડાદરાના દીવાન હીનંદ અને તેમનાં સદ્ગુણી સતી પત્ની વિગેરે ખીજા પણ અનેક વિષયેમાં તેણે વિસ્તારથી ઉલ્લેખે કર્યાં છે.
રાડે(દે )રા=ડાદરા પરગણાની મનેહર સુંદરતા સંબંધમાં તેણે ઉપર્યુક્ત પુસ્તક (પૃ. ૨૭૪–૨૭૫)માં જણાવ્યું છે —
હિંદુસ્થાનને સૌથી વધારે સુંદર જોયેલા ભાગ મ્હારે દર્શાવવાના હોય તે હું ગુજરાત પ્રાંત તરફ અંગુલિ-નિર્દેશ કરૂં. તે જ પ્રાંતના સૌથી વધારે આહ્લાદકારક પ્રદેશ માટે મ્હારે નિર્ણય કરવાને પ્રસંગ આવે તે જરા પણુ આનાકાની કર્યા વિના થ્રોઢેરા અને નરીઆદના પરગણાં જ પસંદ કરૂં.
૧ - જૈન સાહિત્ય સંશોધક [ખંડ ૧, અં, ૪૬ પૃ. ૧૧૦, ૧૧૩, ૧૧૫, ૧૨૦ ક્ષેત્રાદેશપદ્મક ૨-૫]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com