SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ મહાવીર ત્યાગી શિષ્યાઓમાં ચંદનબાળા તથા પ્રિયદર્શના ક્ષત્રિય પુત્રીઓ હતી. દેવાનંદ બ્રાહ્મણી હતી. ગૃહસ્થ શ્રી શિષ્યાઓમાં રેવતી, સુલસા, જયન્તી વગેરે વિદુષી બાઈઓ હતી. કુલ ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્વીઓ પ્રભુ મહાવીરને હાથે રિક્ષા પામ્યા હતા. ગહરથ મી પુરુષે તો ઘણા જ હતા. પ્રભુ મહાવીરે આ બધાને સંધ સ્થા. આ સંધ તીર્થ કહેવાય છે એટલે તેઓ તીર્થકર કહેવાયા, એમના પછી બીજું કોઈ તીર્થકર થયું નથી. એટલે તે ચરમ તીર્થકર કહેવાય છે. તેમણે પિતાના રાગષ પૂરેપૂરા જીતી લીધા હતા એટલે તેઓ જિન પણ કહેવાય છે. સડેલા સમાજ આગળ આદર્શ જીવન ગાળનારને આ સંધ સ્થાપી પ્રભુએ જગતસુધારણાની ઘોષણ કરી. અનેક વહેમે ને અનેક કુરિવાજે ઉખડી ગયા. લેકે અહિંસાનું રહસ્ય સમજવા લાગ્યા. જ્ઞાન અને સાચા ત્યાગને ભારતવર્ષમાંથી ફરીથી પ્રકાશ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy