SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ૧૩. છતાં તમારા આગ્રહથી પ્રભાવતી સાથે જ તેને વિવાહ કરીશું. ' અશ્વસેન રાજા પ્રસેનજિત સાથે પાર્વકુમારને મળ્યા અને કહ્યું કે પુત્ર! પ્રભાવતીને તારા માટે ઘણી જ મમતા છે. તેને પરણવા માટે તેણે ખૂબ સહન કર્યું છે. ખરેખર ! તારા માટે આથી વધારે લાયક કન્યા કેઈજ નથી. માટે પ્રભાવતી સાથે લગ્ન કરી અને સુખી થા.” પાર્વકુમારે કહ્યુંઃ “પિતાજી મને એ જીવન પસંદ નથી. છતાં પિતાના અતિ આગ્રહથી તેમણે પ્રભાવતી સાથે લગ્ન કર્યો. પ્રભાવતીના આનંદને પાર રહ્યો નહિ. તે ગાવા લાગી કે જે પામે સ્ત્રી એ ભરથારને રે! ધન્ય ધન્ય તેના અવતારને રે!” : ૧૨ : એક દિવસ પાકુમાર મહેલ ઉપર ચઢી ગોખમાં બેઠા છે. કાશી નગરીને જોઈ રહ્યા છે. એવામાં લેકનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy