SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ : ૧૦ : કુશસ્થલ નગર ઉપરથી ધેરા ઉઠી યવન ચાઢ્યા ગયા. રાજા પ્રસેનજીના રહ્યો નહિ. એક તેા શત્રુના ભય ગયા ને કુમાર ધરને આંગણે મળ્યા. ૧ ગયા ને રાજા હરખના પાર બીજી પાર્શ્વ તે પ્રભાવતીને લઇને પાશ્ર્ચકુમારની છાવણીમાં આવ્યા અને પાર્શ્વકુમારને હાથ જોડી વિનંતિ કરીઃ ‘આપે યવનરાજાના ભયમાંથી બચાવીને મારા પર મેટા ઉપકાર કર્યાં છે. પણ આ પ્રભાવતીની સાથે વિવાહ કરીને બેવડા ઉપકાર કરી. એ આપનેજ ચાહે છે તે આપનેજ યાદ કર્યો કરે છે.’ આ સાંભળી પાર્શ્વ કુમારે કહ્યું કે હે રાજા ! હું તે શત્રુથી તમારા બચાવ કરવા અહિં આવેલા છું. પરણવાને નહિ. મારૂં કામ પૂરૂં થયું છે. માટે હું પાછા ફરીશ. ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ સાંભળી પ્રભાવતીના દુઃખને પાર રહ્યો નહિ. તે મોટી ચિંતામાં પડી કે હવે મારૂં શું થશે?” રાજા www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy