SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ આ વાત સાંભળીને ખૂબ ચીડાયો અને કહેવા લાગે: “હું છતાં પ્રભાવતીને પરણનાર પાકુમાર કોણ છે ? અને પ્રસેનજિત રાજા પણ કેણ છે કે મને પ્રભાવતી ન પરણાવે ? હું જઇશ કે પ્રભાવતી પાર્શ્વકુમારને કેવી રીતે પરણે છે?” યવન રાજાએ પોતાનું લશ્કર તૈયાર કર્યું અને કુશળ નગર પર ચડાઈ કરી. થોડા જ સમયમાં લશકર કુશરથળ આવી પહોંચ્યું ને તેને ફરતે ઘેરો ઘાલ્ય. ઘેરે એ સખત કે નગરમાંથી કોઈપણ બહાર નીકળી શકે નહિ. રાજા પ્રસેનજીત ચિંતામાં પડયાઃ “આટલા મોટા લકરની સામે શી રીતે બચાવ થાય ? જે કંઈ પણ રીતે રાજા અશ્વસેનની મદદ આવે તો જ બચાય. પણ તેને મદદને સંદેશે કોણ પહોંચાડે?” વિચાર કરતાં પિતાને મિત્ર પુરુષોત્તમ યાદ આવે. રાજા પ્રસેનજિતે પુરુષોત્તમને બેલા ને પોતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy