SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ભયનું નામ નહિ. બીજા દિવસે આ વાત અશ્વસેન રાજાને કહી. અશ્વસેન રાજા કહે, “અંધારી રાતે કાળે નાગ આપણી આંખે તે ન દેખાય. તમને એ દેખાય તે પ્રભાવ નક્કી તમારા ગર્ભને. મને લાગે છે કે જરૂર તમને મહાપ્રતાપી બાળક જન્મશે.' : ૨: સમય થતાં વામાદેવીને પુત્ર થયે. તેની કાન્તિ કહેવાય નહિ, ગુણ ગણાય નહિ, શાન મપાય નહિ. તેમનું નામ પાડયું પાર્થ. રાજાના કુંવરને શેની ખોટ હોય ? તેમની સેવામાં અનેક દાસદાસી હાજર છે. આનંદે ઉછરતાં પાકુમાર થયા મેટા. તેમના પરાક્રમને પાર નહિ દુનિયા આખી તેમનાં વખાણ કરે. : ૩ ? આ વખતે કુશસ્થળ નામે મોટું નામ હતું. તેના રાજાનું નામ પ્રસેનજિતું. પ્રસેનજિતને એક કુંવરી હતી. તેનું નામ પ્રભાવતી. તે જ્ઞાન ગુણ તથા રૂપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy