SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સુકેશલ મુનિ નીકળે. પછી દોહ્યલ સંજમ પાળે ને આત્માનું કલ્યાણ કર્યું. ખરેખર ! “મેતાર્ય મુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર !” સુકેશલ મુનિ : ૫ : રાજર્ષિ કીર્તિધર ને તેમના પુત્ર રાજર્ષિ સુકેશલ બને એક ભયંકર વનમાં થઈને પસાર થતા હતા. ત્યાં એકાએક વિકરાળ વાઘણ દેખાણી. ક માણસ આની આગળથી નાશી જઈને જીવ બચાવવાની મહેનત ન કરે? પણ આ રાજર્ષિઓ તો નાસવાને પ્રયત્ન કરતા નથી. તે તે ઊલટી અંદર અંદર વાત કરે છે. કીર્તિધર કહે, “સુકેશલ ! તમે પાછળ રહો! પહેલાં મને સંકટ સહેવા દે.” સુકેસલ કહે : “ક્ષમાશ્રમણ ! આવું શું બેલો છો? સંકટને કદી હું ગણકારતો નથી. લડવા નીકળે બહાદુર લડવૈ શું પાછું વળે? માટે કૃપા કરી મને જ એ ઉપસર્ગ સહેવાની તક આપે !' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy