SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જગડુશાહ ૧૪ મેવાડ, માળવા અને ઢાલમાં ઉત્તર ભાગમાં ૧૧૫ આ દાનશાળામાં બધા થઈને હંમેશના પાંચ લાખ માણસને ભેજન આપવામાં આવતું હતું. એક પાટણની દાનરાળામાંજ હંમેશાં વીસ હજાર માણસને જમાડવામાં આવતા હતા ! જગડુશાહે આ દુકાળમાં ૪૯૯૫૦૦૦૦ મણ દાનશાળાઓમાં માત વાપર્યું અને ૧૮ ક્રોડ માસા એટલે કા કોડ રૂપિયા નગદ વાપર્યા ! મોટા મોટા રાજા મહારાજાઓ પણ જગડુશાહની આ ઉદારતા જોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા અને તેને “જગતના પાલનહાર 'નું બિરૂદ આપ્યું. આજે પણ કોઈ મહાન દાનેશ્વરીને જગડુશાહની ઉપમા અપાય છે તે આટલાજ માટે. સંવત ૧૩૧૬ ની સાલમાં વરસાદ સારો થે અને દુકાળ મટી ગયે. આટલું ધન વાપર્યા પછી પણ જગડુશાહને ધનની ખોટ નહતી પડી. લક્ષ્મી તે પ્રતિદિન વધતી જતી હતી. એક વખત ચાંચિયા લેકને મીણથી ભરેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy