SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ખેમ દેદરાણું નથી મળતો ઘાસચારો કે નથી મળતાં અન્ન વસ્ત્ર. ઢોરઢાંખર મરવાં પડયાં છે. માણસના ટેળાં “ અન્ન અન્ન ” કરતાં રખડવા લાગ્યાં છે. બાદશાહે આ જાણ્યું એટલે નક્કી કર્યું કે આ વખતે વાણિયાઓની પરીક્ષા લેવી. એટલે તેણે ભાટને બેલા ને કહ્યું. “અબે ભાટ ! જો તું કહેતે હતો એમ શાહ સાચા શાહ હોય તો આખા ગુજરાતને એક વરસ સુધી છવાડે. નહિતર શાહ કહેનાર ને કહેવડાવનાર બંને ગુન્હેગાર છે.” ભાટ કહે, “નામદાર ! કબૂલ.” તેણે આવીને ચાંપશી મહેતાને વાત કરી કે બાદશાહ સાથે હેડ થઈ છે. જે ગુજરાતને આ દુકાળમાં એક વરસ સુધી છવાડે તો શાહ ખરા. નહિતર શાહ કહેનાર ને કહેવડાવનાર બંને ગુન્હેગાર છે. આ સાંભળી કેટલાક ચા નીચા થઈ ગયા પણ ચાંપશી મહેતાએ વિચાર કરી જણાવ્યું “ જે બિરૂદ બાપદાદાઓમહામહેનતે મેળવ્યું તેને આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy