________________
શ્રીપાળ
કુંવરીઓ છે. એકનું નામ સુરસુંદરી ને બીજીનુ નામ મયાં. ખંનેને રાજાએ ખૂબ ભણાવી. પછી એક દિવસ પરીક્ષા કરવા રાજસભામાં મેલાવી.
અનેને પૂછ્યું: ‘ બાલેા, તમે બાપકર્મી કે આપશ્ચર્મી ! ' સુરસુંદરી કહે, ‘ બાપકર્મી મયાં છે, ‘આપકર્મી.’ આપકર્મી.’ રાજ્ય સુરસુરી પર રાજી થયા. મયણાં પર ખીજાયા. સુરસુંદરીને એક રાજાના કુંવર સાથે પરણાવી. મયણાંને માટે ખરાબમાં ખરાબ વર શેાધવાના વિચાર કર્યાં.
રાજ નગર બહાર ફરવા નીકળ્યા ત્યાં કાઢિયાઓનુ ટાળુ જોયુ. જોતાંયે સહુને સુગ ચડે એવા એ માણસો. રાજાએ તેમાંથી ઉબરરાણાને પસંદ કર્યો ને મયણાંને તેની સાથે પરણાવી. પછી રાજા પછી રાજા કહે, ‘ ઢીકરી ! હવે આપકર્મી પણ્ તાવજે. ' મયણાં કહે, · શ્રેણી ખુશીથી પિતાજી ! જો મારામાં મારાપણુ' હશે તે દુઃખ ટળીનેય સુખ થશે. નહિતર
આપતું
આપ્યુ. કેટલી ધડી ટકવાનું છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com