SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ રાજુલ : ૩ : શૌરિપુરથી ચાડે છેટે મથુરા નામનું ગાવર શહેર હતું. ત્યાંના રાજા કંસ હતેા. તે ધણુા ક્રૂર હતેા. પેાતાના બાપ ઉગ્રસેનને પણ કેદમાં પૂરી સતાવતા હતા. શ્રીકૃષ્ણ અને બળદેવે આ દુષ્ટ કંસને મારી નાખ્યા; અને ઉગ્રસેનને ફરી ગાઢી આપી. કસ મરાયા એટલે તેના સસરા જરાસંધ ખૂબ ચીડાયે!. તે ધણા માટે રાજા હતા. શૌરીપુરનું રાજ્ય તેની સામે લડી શકે તેમ ન હતું. મથુરાનું રાજ્ય પણ તેની સામે લડી શકે તેમ ન હતું. એટલે તે પેાતાના કુટુંબકબીલાને લઇને ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે કાઠિયાવાડમાં આવ્યા. ત્યાં દરિયાકિનારે મેાટી નગરી વસાવી. તેનું નામ દ્વારિકા. શ્રીકૃષ્ણા પરાક્રમી હતા એટલે તેમને દ્વારિકાના રાજા બનાવ્યા. *** દ્વારિકાની શાભા ઘણીજ હતી, તેમાં માટા મેટા મહેલો ને માટી માટી ખારા બાંધી હતી. મોટાં મોટાં દિશ ને મેટાં માટાં ચૌટાં બનાવ્યાં હતાં. કહેવા બેસીએ તેા કહેવાયજ નહિ ! તેમાં પણ શ્રીકૃષ્ણના શસ્ત્રભંડારની તે વાતજ શી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy