________________
જંબુસ્વામી
રથમાં બેસી જબુમાર પાછા ફર્યા. જ્યાં નગરના દરવાજા પાસે આવ્યા ત્યાં લકરની ઠઠ. હાથી, ઘોડા ને પાયદલને પાર નહિ. આવી ભીડમાં તે શું જવાય ? આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં ભાય પણ કેમ? એટલે તે બીજા દરવાજે ચાલ્યા.
બીજા દરવાજાની પાસે આવ્યા ત્યાં તે એક જબરદસ્ત લેઢાને ગળે ધબ લઈને પગ પાસે પડ્યો. સિપાઈએ લડાઈની તાલીમ લેતા હતા, ત્યાંથી ગેળો આવ્યું હતું. આ જોઈ જબુકુમાર વિચારવા લાગ્યા
અહો! આ લેઢાને ગોળી મારા પર પડે છે તે શી વલે થાત? આવા અપવિત્ર શરીરજ હમણાં મરણ પામત, માટે ચાલ અત્યારે જ ગુરુ આગળ જઈ પ્રતિજ્ઞા લઈ આવું.”
તે સુધર્મારવામી આગળ આવ્યા. હાથ જોડીને બેલ્યા : “સ્વામી!જીવું ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત આપ !” સુધર્માસ્વામીએ વ્રત આપ્યું.
આ વ્રત લઈ મનમાં હરખ પામતા જંબુકુમાર ઘેર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રજા માગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com