________________
મહાત્મા દૃઢપ્રહારી
૧૧
થરથરવા લાગી. ફળીમાં બાંધેલી ગાય. તેનાથી આ ન ખમાયું એટલે આવી ઉફરાંટે. તેણે પૂછડું ઊંચું ને મારી દેાટ. સીધી દૃઢપ્રહારી સામે.
કર્યું
બીકને
પણ દૃઢપ્રહારી વા છાતીના. જીંદગીમાં પણ નહિ એળખેલી. આવી ગાયથી તે તે શું બીએ ? ગાય પાસે આવતાંજ તરવારને ધા કર્યાં એટલે ગાયનું માથું જુદું !
દોડી.
સ્રીથી આ જોયું ન યુ. ગાળાના વરસાદ વરસાવવા લાગી. ધમપછાડા કરતી તે સામી ખિચારીને શું ખખર કે તેનું પણ માત હો ! દૃઢપ્રહારીને સ્રી પર ખૂબ ગુરસા યે એટલે તેના પર પણ ધા કર્યાં. વાગ્યા બરાબર પેટ પર. ગર્ભવતી સ્રી ઢગલા થઈ હૅડી પડી. શ્રી ને બાળક અને ઝાર થયા !
થતાં તે થઇ ગયું. ક્રોધમાં દુરે હત્યા કરતાં પાછું ન જોયું. પણ પછી વિચાર થયો.
"
અરે ! મેં આ શું કર્યું ! ક્રોધમાં આંધળે થઈ ગયા. મારે હાથે ચાર મહા હત્યા થઈ. બ્રાહ્મણને મારી મેં બ્રહ્મહત્યા કરી, ગાયને મારી મે ગૌહત્યા કરી. બ્રાહ્મણની પત્નીને મારી મે’સ્ત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com