________________
તૃતીય પરિચ્છેદ ]
અન્ય રાજાઓ
પા
૪૦ વર્ષ ચાલ્યું છે તેને વિશેષ પરાક્રમી હાવાનું માની પાંચમા મુદ્દામાં કેવળ જૈન સાહિત્યનેાજ સંબંધ શકાય તેમ છે. તેથી તેના ફાળે તે છત ચડાવવાનેહાવાનું મનાયુ છે. ટુંકમાં તે સ્થિતિ સ્થા પ્રમાણે વધારે મુનાસીબ લાગે છે. તેમ તેનું નામ પણ વિક્રમને જણાવાય છે. શ્રી મહાવીરની પંદરમી પાટે થયેલ મળતું આવે છે, નહીં કે ધર્માદિત્યનું. આચાર્ય શ્રી સ્વામિએ (તેમના સમય વિક્રમ સં ૭૮ થી ૧૧૪=૪. સ. ૨૧ થી ૫૭=૩૬ વર્ષ ગણાય છે) શત્રુંજય પર્વત ઉપર તીદ્ધિાર કરાવ્યેા છે. તેમાં મુખ્ય ભાગ લેનાર અને દ્રવ્ય ખર્ચનાર તરીકે જાવડ શાહ શેનું નામ ધરાયું છે. આ શેઠ મૂળે સૌરાષ્ટ્ર દેશમાં દક્ષિણે આવેલ મહુવા-મધુવતી નગરી-ના વતની હતા. તેમના પિતાનું નામ ભાવડશાહ હતું. તે શેઠ વહાણા દ્વારા અનેક પદેશા સાથે વેપાર ખેડતા હતા. તેમાં દ્રવ્ય પ્રાપ્તિ થતાં, જ્યાં હાલ અરમસ્તાન આવેલ છે, તે પ્રદેશ ઉપર સ્વામિત્વ મેળવી તે જમીનને ભોગવટા કરતા હતા. તે કરાડપતિ ગણાતા હતા, સામાજીક પ્રસંગે પેાતાની જન્મભૂમિ-સૌરાષ્ટ્ર તરફ ઉતરી આવતા હતા. તેવા એક પ્રસંગ, ઉપર નિર્દિષ્ટ થયેલ શ્રી વજ્રસ્વામિના સમયે શત્રુજયના તીર્થોદ્ધાર ના કારણે બનવા પામ્યા હતેા. આ વૃત્તાંત ઉપરથી સમજાય છે કે જાવડશાડુ શેઠ, અરખી સમુદ્રમાં આવેલ અરબસ્તાન નામે દ્વીપકલ્પ ઉપર અથવા તેની આસપાસની ક્રાઇ જમીન-ટાપુ–ઉપર આધિપત્ય ધરાવતા હતા; અને ધર્મકાર્ય નિમિત્ત અથવા અન્ય સામાજીક કાર્યને અંગે, વારંવાર પેાતાની જન્મભૂમિ સૌરાષ્ટ્રમાં આવતા હતા. તેએ ધમૈં જૈન હતા તેમ ધર્મભક્ત પણ હતા તેવીજ રીતે આપણને માહિતી મળી છે કે ( જુએ પુ. ૩માં ) ગબીલ વંશી
અને
ત્રીજો મુદ્દો—કાઈક વિક્રમાદિત્યના પુત્ર માધવસેનનું લગ્ન, અરબી સમુદ્રમાંના ટાપુના અધિપતિની કુંવરી સુલેચના સાથે થયું હતું તે મુદ્દો; સુલાચના નામજ એમ સૂચવે છે કે તે કાઇ આર્ય અને હિંદુ ॰ રાજાની કુંવરી હશે. તે રાજા કાણુ ? કયા ટાપુને સ્વામી ? તથા તેનું નામ શું? તે વિશે તેમાં કાઈ ઉલ્લેખ સરખા પણ કરવામાં આવ્યો નથી; એટલે કેાઈ પ્રકારનું અનુમાન કરવા જેવી સ્થિતિમાં આપણે નથી. પરંતુ વિચારતાં મને એમ લાગે છે કે, પાંચમા મુદ્દાની હકીકત પ
સંધાઈ શકે તેમ છે. એટલે ચેાથેા મુદ્દો મુલતવી રાખી પ્રથમ પાંચમાની તપાસ લેવાનું હાથ ધરીશું.
જો સાથે સાથે વિચારી લેવાય તો કદાચ તેની ટિશકાર વિક્રમાદિત્યે તથા તેના મિત્ર એવા અંપતિ હાલ શાલિવાહને, સાથે મળીને જૈનાચાય પાદલિસસુરિ, નાગાર્જુન અને આખપુટની વિદ્યમાનતા
જો મુદ્દો—કાઈ ગર્દભીલને તાબે ૮૪ સામંતે હાવાની માન્યતા વિશેનેા લઈ એ–વંશાવળી જોતાં આવા પરાક્રમી ગર્દભીલેમાં તેા નં. ૨, ૩, કે પ વાળાને મૂકી શકાય તેમ છે. જોકે નં. ૨ વાળેાજતે ગભીલ હાય તે માન્યતા તરફ્ વલણ દેખીતી રીતે વિશેષ જતું કહી શકાય. પણ જ્યારે નં. ૨ વાળાના રાજ્ય વિસ્તારમાં પંજાબ કે કાશ્મિર ન હેાવાનું, પરંતુ તે તા (ઉપરમાંનેા પ્રથમ મુદ્દો જીએ) નં. ૫ વાળાની આણુમાંજ આવ્યાનું સાબિત થાય છે. તેથી નિર્વિવાદ પુણે માનવું પડશે કે નં. ૨ વાળા શારિ વિક્રમ કરતાં નં. ૫ વાળે વિક્રમ ગર્દભીલ વિશેષ ગૌરવવંતા અને પ્રભાવશાળી હાવા જોઈએ. તથા ૮૪ સામંતાના અધિપતિ તરીકે તેનેજ લેખવા પડશે.
(૯૦) અરખસ્તાનમાં અત્યારે મુસ્લિમ પ્રશ્ન વસે છે એટલે કાઇને આશ્ચર્ય થરો કે શું આવા મુસ્લિમ પ્રદેશમાં હિંદુ વસી રાકે અને તેમાંયે વળી તે રાજકર્તા તરીકે રહી શકે? તેમની શંકાના નિવારણમાં જણાવવાનું કે, ઇસ્લામ ધની ઉત્પત્તિ ઇ. સ.ના સાતમા સૈકામાં થયાનું મનાય છે; જ્યારે આપણે અહીં વાત કરી રહ્યા છીએ તે તે ઈ. સ. ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પહેલા સૈકાની છે એટલે કે ઇસ્લામ ધર્મના હ્રદય થયા તે પૂર્વે છસેા વરસની છે. વળી આપણે પુ. ૨૪, ૬૩, ટી. ન'. ૫૪ ઉપર સિક્કાની ચર્ચા કરતાં જણાવી ગયા છીએ કે આ પ્રદેશ ઉપર પણ જૈન રાજાએની સત્તા હતી તેમ ત્યાં તે ધર્માં પ્રચલિત પણ હતા.
(૯૧) આ પાદલિપ્તસૂરિના નામ ઉપરથી પાક્ષિતાણા
www.umaragyanbhandar.com