SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] ચાવી બાદ્ધધર્મનાં અને જેનનાં પ્રતીકે લગભગ એક સરખાં હોવાથી એક બીજાને ધારી લેવાય છે પુરાવા તથા દૃષ્ટાંત તરીકે (પુ. ૧ અવંતિનું વર્ણન પુ. ૨ ના પ્રથમ ત્રણ પરિચ્છેદ, પ્રિયદર્શિનનું વૃતાંત) ૧૫૮ (૧૫૮) ૩૭૦ થી ૩૭૪. બાદ્ધધર્મનાં સ્મારકે, દો ઇ. માંથી ધડ લવા ગ્ય બેધપાઠ ૩૭૦ થી ૭૩ બાદ્ધ અને વૈદિક સ્મારકની પૌરાણિક માન્યતા સ્વીકારી લેવામાં સાવધાનતાની ચેતવણી ૩૪ બાદ્ધ પ્રતિમાની સ્થાપનાના સમય વિશે સ્થાપત્ય નિષ્ણાતેને મત ૩ર-૪ ભદ્રેશ્વર (કચ્છ) તીર્થ સંબંધી કાંઈક ૨૨૦ ભારહુત સ્તૂપ સંબંધી પ્રકાશ ૩૦૫ (૩૦૫) ભૂમક, નહપાણ વિગેરે, તથા શક પ્રજા જેનધર્મ પાળતી હતી (૧૮) (૨૦). ભિલસા, ઉજજેની તથા વિદિશા નગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨ ભિલ્સા સાથે ચંદ્રગુપ્ત મૌર્ય તથા અંધપતિ શાતકરણીને સંબંધ અને કારણે ૨૭ ભિદસા અને ભારહત ટોપના સ્થાનનિર્માણના કારણની તપાસ તથા તેને નિરધાર ૨૮ ભિલ્સા, વિદિશા અને સાંચીના સ્થાનને પરસ્પરને સંબંધ ૨૯ ભીલડીયાજી તીર્થને જૈનધર્મ સાથે સંબંધ (૪૫) શ્રી મહાવીરની ગણધર સ્થાપનાનું નગર તથા નિર્વાણસ્થાનની અપાપાનગરી, બન્ને એક જ છે. ૨૬ શ્રી મહાવીરના કેવળકલ્યાણકની ભૂમિ સંબંધી ૨૬-૨૮ મહાવીર સંવતનો નિર્દેશ સરકારી દફતરમાં, શિલાલેખ તેમજ સિક્કામાં થવાની નેંધ ૬૧ (૧) માનસ્તંભ દેવાલયના પ્રાંગણમાં ઉભા કરાવવાની પ્રથા તે વિશે જેન અને વૈદિક તફાવત ૩૩૪-૩૫ (તથા ટીકાઓ) યક્ષવસતી સ્થપાયાને સમય તથા સ્થાન (જુઓ જાલૌરપુર) (જન) શાક અને યવન પ્રજાની સરખામણ (૨૧) રાજસૂય યજ્ઞ કરાવવાનું કારણ તથા સૈયતને તેથી થતા ફાયદાઓ (૨૦) (૨૯૪) વજસ્વામી (જુઓ ખપુટ શબ્દ તથા શત્રુદ્ધારમાં) વનવાસી ગ૭ની ઉત્પત્તિ વિશે એક સંભવિત કારણ ૧૭૮ વર્ધમાનપુર (જુઓ આણંદપુર) (રાજા) વાસુદેવે પિતૃધર્મ જૈનધર્મને ત્યાગ કર્યો હતો ૧૫૫, ૧૭૮, ૧૮, ૨૧૬. (ઇ. સ. ૧૯૮ થી ૨૩૬; પૃ. ૨૧૬) વિક્રમસંવત સાથે જેનોના સંબંધની ચર્ચા. ૪૪ (૪૪) વળી જુઓ ચેતાંબર શબ્દ. વિક્રમાદિત્ય શકારિ તથા હાલશાતકરણી સમકાલીન (જુઓ ખપુટ શબ્દ) ૩૬, ૪૩ વિક્રમાદિત્યના પુત્રનું અરબસ્તાનના રાજાની કુંવરી સુલોચના સાથેનું લગ્ન ૫, ૪૯, ૫૧, ૫ર વિજયચક અને કાર્યનિષિદી શબ્દની વ્યાખ્યા તથા વિવેચન (૨૭૮) (૨૭૯) ૩૦૪ થી ૩૦૭ તથા ટીકાઓ વિદિશા, ઉજેની અને જિલ્લાનગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨ વિદિશા જિલ્લા અને સાંચીને પરસ્પરને સંબંધ ૨૯ વિશાળા નગરી અને પુષ્પપુર નામની નગરીઓની ઓળખ (૨૫) (૨૯) ૨૩ વેદિકમત પ્રમાણે અસ્થિ વિગેરે અવશેષો અસ્પૃશ્ય છે (જુઓ અસ્થિ શબ્દ) ૫૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy