SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પરિચ્છેદ 1 મલયકેતુઃ મકરધ્વજ ૩૬૫ યાચના કરી હતી. ત્રિકલિંગાધિપતિ રાજા વસ્ત્રીવને અંગ, વંશ અને કલિંગદેશના સમુહવાળા પ્રદેશ રાજા ખારવેલના મરણ ખાદ વારસામાં મળ્યા હતા તેમાંના અંગદેશને ચેદિ નામથી ઇતિહાસકારાએ ઓળખાવ્યા છે. આ પ્રદેશના એક ભાગ જે મગધની સરહદની અડે।અ પરંતુ રાજા વક્રગ્રીવના સત્તાસ્થાનથી અતિદુર આવેલ હતા તેમજ પતની નાની નાની શૃંખલાવડે વિટળાયલ હાવાથી પેાતાને સુરક્ષિત સ્થાનરૂપ નીવડવા જેવા લાગતા હતા તે પડાવી લઈ, ત્યાં રાજાચંદ્રગુપ્તે પ્રથમ રાજગાદી ઈ. સ. પૂ, ૩૮૧માં સ્થાપી હતી (સ્થાન માટે જીએ।૪૫ ત્રણ આપ્યું. અહીં પણ પં. ચાણકયે પેાતાનું મુદ્ધિ કૌશક્ષ્ય પાછું દાખવ્યું. રાજા વક્રગ્રીવનું વલણ સ્ત્રીસંગી છે તે સારી રીતે જાણતા હતા, એટલે જે સ્વરૂપવતી વિષકન્યા મહાનંદના રાજ્યે હતી તેને, રાજાચંદ્રગુપ્તને શાનમાં સમજાવીને આગળ ધરાવી. રાજા વક્રગ્રીવ તે લાવણ્યમયી લલનાને જોતાં જ કામાતુર થઈ ગયા અને અડધા રાજ્યના ખદલામાં તે કન્યાનું પાણિગ્રહણ કરીને જ સંતેષ મેળવવા ઈચ્છા પ્રદર્શિત કરી. ચતુર ચાણકયને તે એટલું જ ોઈતું હતું. તુરતા તુરંત લગ્નની તૈયારી કરાવવા માંડી. લગ્નની ક્રિયામાં, વિષકન્યા રાણીના હસ્ત મેળાપ પુ. ૧ માં નવમાનંદના રાજ્ય વિસ્તાર વાળા નકશા)થતાં, જે વિધિ કરવાની હતી તેમાં સમય પણ લાગે જ એટલે તે દરમિયાન હસ્તયમાં-કરસંપુટમાં પરસેવા ઉપન્યા તે દ્વારા રાજા વક્રગ્રીવના શરીરમાં વિષ પ્રવેશ થવાથી તે મુાગત થયા અને પરિણામે ટુંક સમયમાં ત્યાંને ત્યાં જ મૃત્યુવશ થયા. આ બનાવ મગધની ભૂમિ ઉપર બન્યા ગણાય. તથા આગળ જતાં વધારે મજબૂત બન્યા હતા. છતાંયે તે કાં મગધપતિ સામે માથું ઉચકવા જેવી સ્થિતિએ તા પહોંચ્યા ન જ કહેવાય. તેમ બીજી ખાજુ વખત તા પસાર થયે જ જતા હતા અને એ પણ ચેાક્કસ હતું કે ‘ ભીખનાં હાંલ્લાં કાંઈ શીકે ચડતા નથી' એટલે પં, ચાણકયે ક્રાઇની મદદ મેળવવા નજર દે।ડાવવી જ રહી. પરંતુ કાઇ સમર્થ ભૂપતિ તેને ઉપયેગી થાય તેવા તા પર્વતેશ્વર કલિંગપતિજ હતા અને તેને તે પોતાના દુશ્મન બનાવી દીધા હતા; જેથી તેને પેાતાના પક્ષમાં મેળવી લેવા તે અશકય જ ગણાતું ? પરંતુ રાજ્ય લાભ શું નથી કરી શકતા ? આ ઉપરથી જ મગધપતિ નવમાનંદ સામેના યુદ્ધમાં મદદે ઉભા રહેવાના બદલામાં રાજાવક્રગ્રીવને અડધું મગધ સામ્રાજ્ય આપવાની શરતે ૫. ચાણકયે પેાતાની બુદ્ધિના ખળે, પોતાના પક્ષે મેળવી લીધા હતા. તે બાદ બન્ને વચ્ચે મહાયુદ્ધ થયું અને પરિણામે મહાનંદ-નવમાનંદને ગાદી ત્યાગ કરવા પડયા તથા ચંદ્રગુપ્ત મગધપતિ બન્યા. ઈ. સ. ૩૧૨=મ. સં. ૧૫૫. હવે ચંદ્રગુપ્તે રાજાવક્રગ્રીવને અપાયલ પેાતાના ઢાલ પાળવાના અવસર આવ્યો. તેણે રાજાવશ્રીવને રાજ્યના માનવંત મહેમાન તરીકે મગધમાં પધારી પૃચ્છાપૂર્વક અડધા હિસ્સા લઈ જવા આમં (૪૫) પેલી ડેાશી અને ખીરપીતું તેનુ બાળક તથા ૫. ચાણકયની કામ કરવાની નીતિ-રીતિ; તે ડોશીમાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ પ્રમાણે રાજા વથ્રીવને તે રાજ્યના આધા ભાગ લેવા જતાં, રાજ્ય તા એક બાજુ રહ્યું પરંતુ ભાગે ન મળ્યા અને ઉલટા જાન ગુમાવવા પડયા. ઈ. સ. પૂ. ૭૭ર. આ બનાવને ચતુર ચાણકયની રાજકીય શત્રજમાના અનેક પટખેલનના મંગળાચરણમાંનું એક ગણવું રહેશે. વક્રત્રીવ શા માટે નામ પડયું છે? તેની ડાક વાંકી હતી કે કેમ ? અથવા તા . ખરૂં નામ ખીજું જ હતું એ મુદ્દા વિશે કાંઈ પ્રકાશ પડતા નથી. (૫) મલયકેતુ; મકરધ્વજ, મયૂરધ્વજ રાજા વજ્રગ્રીવનું મરણુ મગધની ભૂમિ ઉપર થવા પામ્યું હતું તે આપણે ઉપરમાં જોઇ ગયા એટલે કલિંગ દેશમાં તેના મરણુ વિશે છીએ. અનેક ગપગાળા ઉડવા માંડયા હતા. યુવરાજ મલયકેતુએ કલિંગની રાજ્યલગામ હાથમાં તા લીધી શંકાસ્પદ સંજોગામાં પરંતુ પોતાના પિતાનું મૃત્યુ ઉલ્લÀા દીધાના પ્રસસ્ટંગ ઈ. ઈ. પ્રદેશમાં બનવા પામી હતી એમ આ સહીત ભા સમજવું, www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy