SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ સાત ધામોની [ દશમ ખંડ રણ ગણાય છે ત્યારે પણ જે તીર્થની આટલી સ્થિતિમાં આપણે મૂકાયા છીએ એટલે હવે તેનું બધી કીર્તિ અને મહિમા ગવાતાં હોય, તે તીર્થ વિવેચન અત્ર કરીશું. તે કડી આ પ્રમાણે છે. વિશે પ્રાચીન કાળમાં, કે જે સમયે પ્રજામાં ધર્મ અયોધ્યા, મથુરા, નાથા, રા, દાંત, વંતિer ઉપર પ્રખરતમ શ્રદ્ધા વહેતી હતી તે કાળે, તેવી પૂરી વતી જૈવ વર્તતા જોવા / પ્રભાવિક મૂર્તિની પાછળ રાજા કે પ્રજા ગાંડીઘેલી વૈદિક સંપ્રદાયમાં કયા તીર્થસ્થાનો મુખ્ય મુખ્ય બની જાય તે શું બનવા યોગ્ય નથી? એટલે આવી ગણાય છે તે દર્શાવવા ઉપરની કડી રચાઈ છે. તેમાંના અમૃત મૂર્તિ માટે સમ્રાટ પદવીધારક રાજા ખાર અયોધ્યા, મથુરા, કાશી, અવંતિકા ઉજૈની, પુરીક વેલના કુટુંબીઓ તથા નંદિવર્ધન જેવા મગધપતિઓ જગન્નાથપુરી, અને દ્વારાવતી=ારિકા, આ નામની અનેક વર્ષોથી અંદર અંદર ધર્મયુદ્ધ લડયા કરતાં છ નગરીઓને ભાવાર્થ તુરત સમજી શકાય તેમ છે. દેખાય છે તેમાં આશ્ચર્ય પામવા જેવું પણ શું ગણાય પરંતુ “માયા” અને “કાંચી’નાં બે સ્થાને જરા સ્પષ્ટીતેમજ પ્રિયદર્શિન જે સમ્રાટ, પોતાની હૃદયેષ્ઠા કરણ માંગે છે. માયા નામની નગરી સાથે બૌદ્ધધર્મને દર્શાવવા તથા ભવિષ્યની પ્રજાની દોરવણી માટે એક ઇતિહાસ સંકલિત થયો કહેવાય છે. એટલે વૈદિક ને બદલે બબે ખડખો ત્યાં આગળ ગોઠવી, ખાસ૮૫ કરતાં તે સ્થાન બૌદ્ધધર્મ સાથે વિશેષ સંબંધ ધરાવતું સ્મારક ઉભું કરાવે તેમાં અયુક્ત પણ શું છે? આ કહી શકાય તેમ છે. તેવી જ રીતે કાંચીનું પણ કહી સર્વ વિગતે સાથે પૂ. ૩૨૭ ઉપર તે મૂર્તિનું મહા' શકાશે. કાંચી તે તો દક્ષિણ હિંદમાં જેને કાંજીવરમ= વાળા પારિગ્રાફમાં જે તારણ આપણે તારવી બતાવ્યું કાંજીવરમ કહેવાય છે તેનું ટૂંકુ નામ છે. ત્યાં વૈદિક છે, તેને સાથે રાખીને નિર્ણય કરવાનું રાખશું તે, ધર્મને કોઈ પ્રસંગ બન્યો હોય તેમ જણાયું નથી. નિશંક કહી શકાય તેમ છે કે, તે જગન્નાથ પુરીનું ઉલટું બૈદ્ધ સંપ્રદાય માટે વિદ્યાપ્રાપ્તિનું મોટું સ્થાન ધામ તથા તેમાં સ્થાપિત કરાયેલી મૂર્તિઓ જૈન તે ગણાય છે. વળી ઉપરની કડીમાં આર્યાવર્તને લગતાં સંપ્રદાયને લગતાં જ સ્મારકો હેવાનું દેખાય છે. તીર્થને ઉલ્લેખ કરવાનો હેતુ વિશેષ છે, જ્યારે કાંચી પુ. ૧ પૃ. ૧૮૧ ટી. નં ૯૩ માં હિંદનાં મેટાં તીર્થ તે પ્રાચીન કાળે અનાર્થ મનાતા એવા દક્ષિણ દેશમાં સ્થાનનાં નામ ગણાવતાં નીચેની કડી ટાંકી છે અને આવેલું ગણી શકાય. એટલે આ બે તીર્થોને-માયા જણાવ્યું છે કે વિશેષ ચર્ચા અને કાંચી નગરીઓને-શામાટે ઉપરની કડીમાં સ્થાન સાત તીર્થ ધામોની રાજા ખારવેલના વૃત્તાંતે કરવામાં મળ્યું હશે, અથવા તે બેને બદલે બીજી કોઈ નગરીનાં વ્યાખ્યા વિશે આવશે. આ સૂચના કરવાને નામ મુકવા યોગ્ય કે કેમ, તે તે વૈદિક ધર્મના ડાતા હેતુ એ હતો કે તે કડીમાં પુરૂષો જણાવી શકે તેમ કહેવાય. • નામનું તીર્થસ્નાન આપેલું છે. આ પૂરી એટલે પરંતુ અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સામાન્યતઃ જગન્નાથપૂરી સમજાય છે. એટલે તે એક બાજુ જૈતા શબદ લખે છે એટલે કે ડીમાં પૂરીની હકીકત સમજાવવાને જગન્નાથપૂરીને સાતની સંખ્યા હોવાનું જણાવે છે ત્યારે તેમાં નિર્દિષ્ટ ઇતિહાસ જ્યાં સુધી પુરેપુરો સમજાયો ન હોય ત્યાં નગરીની સંખ્યા જે ગણુએ છીએ તે આઠની સુધી તે સંબંધી કાંઈ પણ વિવેચન કરવું તે નિરર્થક થઈ જાય છે. તે માટે બે રસ્તા સંભવિત દેખાય છે. નીવડવા સંભવ રહે; પરંતુ હવે તેની યથાયોગ્ય માહિતી એકમાં, સાતને બદલે આઠની સંખ્યા સૂચવતે મળી ગઈ હોવાથી તે વિશે સપ્રમાણ બોલી શકવાની શબ્દ મુકી રાષ્ટતા લખવું. અને બીજામાં જૂની તથા (૫) પિમાદકિ ઉભા કરાવેલ શૈલી અને જગૌડાના ખે અંત શા માટે પડયું છે તે માટે જુઓ ૫રમાં ૫, ૨૪૦ ટી ન ૩૦ ની હકીક્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy