SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ટકેલાં વિવેચનની [ દશમ ખંડ થયો હતો. વળી આ સમય જે વાસ્તવિક હેય તે પૃ. ૧૭૮). તેવી જ રીતે આ ગુપ્તવંશીઓએ જ્યારે તે બનાવ ગુપ્તવંશી સમ્રાટના વખતમાં બન્યો હતો એમ ચ%ણવંશીઓ પાસેથી અવંતિનું રાજ્ય લઈ લીધું કહી શકાય; કેમકે હિંદુસ્તાનમાં આવી ધાર્મિક ત્યારે પણ તેઓના જૈનધર્મને લગતાં સ્મારકો અવંતિ કાતિઓ અનેક સમયે થવા પામી છે. કોના કોના પ્રદેશમાંથી તેમણે નાબુદ કરવા માંડયાં હતાં. તેમ પોતાના સમયે તેવી ધમકાતિઓ બનવા પામી હતી તેને સામ્રાજ્યમાં જ્યાં જ્યાં તેઓનું ચાલ્યું ત્યાં ત્યાં તેમણે ઇતિહાસ જે કમવાર શોધવામાં આવે તે અનેક પૂર્વની ધાર્મિક સંસ્થાઓને પલટો, પિતાને વૈદિક નૂતન એતિહાસિક તને બહાર નીકળી પડે તેમ છે. ધર્મના પ્રચાર અર્થે કરવા માંડ્યો હતે. દક્ષિણ બાકી તે સર જોન બવા પિતાને મત આપતાં હિંદમાં આના પુરાવા અનેક મળે છે. તે પ્રમાણે પૂર્વ જણાવે છે કે, “ભારતવર્ષમ છતની ધાર્મિક ઔર હિંદમાં પણ તેમનાં પગલાંને પ્રતાપ ફરી વળ્યો હોય રાજનીતિક-ક્રાંતિમાં હુઈ હૈ, ઈતની સંસાર કે અન્ય તે ન માનવા જેવું નથી. મતલબ એ થઈ કે ઇ. સ. કિસિ દેશમેં નહીં હુઈ” આ પ્રમાણે જે અનેક ધર્મ- ૩૦૦ની આસપાસ જે ધર્મક્રાતિને લીધે આ સ્થાનના કાતિઓ ભરતખંડમાં થવા પામી હતી તેમાંની એક મૂળમંદિરને નાશ થઈ ગયાનું સુચન થયું છે, તે મૌર્યવંશની સમાપ્તિ થતાં શુંગવંશના અમલે, તેના ઉપરમાં વર્ણવેલી ગુપ્તવંશી સમ્રાટના સમયે તેમણે વૈદિક મતાનુયાયી ભૂપતિઓએ આદરી હતી; જેમનાં આદરેલી પ્રવૃત્તિના કારણરૂપ સમજી લેવી. વૃત્તાંતમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે અન્યમતના અકેક તે બાદ કોઈ માલવપતિએ ત્યાં મંદિર બંધાવ્યું ભિક્ષકના શિરમાટે રાજા અનિમિત્ર-કકિએ સો સે હતું. ઈ. સ. ૫૮૦ ના અરસામાં યયાતિ કેશરી રાજા દીનારનું ઇનામ જાહેર કર્યું હતું. તેવી જ રીતે એક થયો તે પૂર્વે તેને પણ નાશ થઈ ગયા હતા તે બીજી ધમકાન્તિ અવંતિપતિ ગુપ્તવંશીઓના પાદગમન વાક્યને ઉકેલ બરાબર કરી શકાતું નથી. કેમકે માલથવા માંડ્યાં ત્યારે આરંભાઇ હતી. તેમજ તેમના સત્તા- વપતિ શબ્દ. ભારતીય ઈતિહાસમાં ઈ. સ. ૫૩૩માં કાળ દરમ્યાન તે ચાલુ રહી હતી. તેના પુરાવામાં તેમણે જ્યારથી અગ્નિકુલિયા રાજપૂતની ચાર શાખા ઉદ્દભવી જે રસ્તેથી પ્રથમ (ઉત્તર હિંદના વિદડ પ્રાંત-મિથિલા ત્યારથીજ વપરાશમાં આવ્યો હોય એમ સામાન્ય રીતે નગરી અને સંયુક્ત પ્રાંતે સુરસેન-મથુરાવાળા ભાગ- સમજાય છે; અને ઇ. સ. ૫૩૩ થી ૧૮૦ સુધીમાં આ માંથી) હિંદમાં પ્રવેશ કર્યો ત્યાંથી માંડીને જે જે મુલકો કલિંગપ્રદેશીય ભૂમિ ઉપર કોઈ અવંતિપતિ માલવછતતા ગયા, ત્યાં ત્યાં પિતાને પશુપતિપમ દાખલ પતિનું જેર જામવા પામ્યું હતું કે કેમ, તે કરતા ગયા હતા. એટલેજ મથુરાપતિ કુશનવંશી નક્કી થયું નથી. પરંતુ જો તેઓમાંના કેાઈ પ્રદેશ વાસુદેવ પહેલાને તથા તેના વંશજેને પોતાના વંશને ઉપરનું સ્વામિત્વ મેળવવા ભાગ્યશાળી તે થયો જૈનધર્મ છોડી દેવો પડ હતા ( જુઓ ઉપરમાં હોય, તો તે પણ મુખ્ય ભાગે જૈન ધર્મ પાળતા (૧૩) મૌર્ય સામ્રા. ઈતિ, પૃ. ૨૦૮. પ્રજાનો જે રાજ હોય તે “માલવપતિ’ કહી ન શકાય. (૬૪) જે કે (જુઓ પૃ. ૩૨૪ ઉપર કલ્યાણ માસિકના તેમ તે પ્રજાનું રાજ્ય થવા પામ્યું હોય એવું કયાંય ઈતિશિવાં ૯૯૦નાં અવતરણો) આ વર્ણન ભુવનેશ્વરના મંદિરનું હાસમાં નોંધાયું નથી એટલે તે પ્રશ્ન વિચાર રહેતા નથી. છે પણ ભુવનેશ્વર અને જગન્નાથપુરીના મંદિર વચ્ચેનું (૬૬) જુએ તેમની નામાવળી માટે પુ. ૧ પૃ. ૧૮૭ની અંતર માત્ર ૫-૧૦ માઇલનું જ છે એટલે બંને પ્રદેશને વંશાવળી. આ સમયે ત્યાં યશોધર્મન ઉફે વિક્રમાદિત્ય અને સ્વામી એકજ હોય એમ માનીને અહીં સ્થિતિ વર્ણવી છે. વળી વૃદ્ધ ભોજદેવનું રાજ્ય હતું. વૈદિક મતવાળા એમ માને છે કે તેમને મંદિરની રચના એક જ પ્રકારની છે તેથી સંભવિત છે. આ રાજાઓ તેમના ધર્મવાળા હતા, જ્યારે જેને માને છે બંનેનું નિર્માણ પણ કદાચ લગભગ એક સમયેજ થયું હોય. કે તેમના મતાનુયાયી તેઓ હતા. પરંતુ તે સમયના અન્ય (૬૫) માલવા નામની એક પ્રજા સતલજ નદીના આસ- પરદેશી રાજવીઓને ધર્મ જોતાં, વિશેષ સંભવ તેઓ જૈનપાસના પ્રદેશમાં વસતી હતી એમ જણાવ્યું છે પણ તે ધમાં હોવાનો થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy