SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ વતીય પરિછેદ ] અનુવાદની સમજૂતી ૨૮૫ ઉપર જે શહેર વસી રહ્યું હતું તે બેન્નાતટ નગર તેમના સિક્કાઓ પણ કૃષ્ણ નદીના મૂળ લેખાતા કહેવાતું હતું. (આનું કાંઈક વૃત્તાંત ૫. ૧ પૃ. ૧૫૦ માં આ પ્રદેશમાંથી ઘણાજ જથામાં મળી આવે છે ધનકટક શીર્ષક તળે આપ્યું છે. વળી આગળ ઉપર એટલે તે કલ્પના વિશેષ માનનીય દેખાય છે. છતાં આ પરિછેદમાં મહાવિજયના પારિગ્રાફ આપવાનું છે. લિપિ વિશારદે લેખની આ પંકિતનો ઉકેલ કરીને જે તે જુઓ) વિચાર જણાવે તે ઉપર વધારે આધાર બંધાશે. હાલ () મુસિક (મૂષિક) નગર સુધી સાતણિને હઠાડી તે આપણે તેને નાસિક નગરજ૪૯ માની લઈશું. દીધાની હકીકત છે. પ્રથમ તો આ નગરને સ્થાન (૫) પાંચમી એળના ઉકેલ વિશે કાંઈ કહેવાવિશે એવી કલ્પના અમારી હતી, કે મુસિ નદી ઉપર પણું નથી. જે શહેર વસ્યું હોય (સરખા ઉપરમાં બેના નદી (૬) છઠ્ઠી પંકિતના ઉકેલમાં ઘણાં સૂચનો સૂચવવાં ઉપરથી બેનાતટનગર નામની સ્થાપના વિશેની પડે તેમ છે. તે આ પ્રમાણે છે – હકીકત, તે મુસિક નગર કહેવાયું હશે. તેમ કૃષ્ણ (મ) રાષ્ટ્રિક, ભોજકોને પિતાના પગ ઉપર નદીની એક શાખાનદીનું નામ પણ મુસિ કહેવાય નમાવ્યા. આમાં રાષ્ટ્રિક કોને કહેવાય અને તે કયા છે એટલે, તેટલે દરજજે વાત મળી રહી ગણાય. જેથી પ્રદેશમાં વસતા હતા તે જણાવીએ. સમ્રાટ પ્રિયતે મુસિ નદી ઉપર ગેલડા નામનું જે શહેર આવેલ દર્શિનના ખડક લેખમાં આ શબ્દો આવે છે છે તેને શ્રીમુખ શાતકરણના રાજનગર તરીકે માની અને વિદ્વાનોએ તેમનાં સ્થાન તરીકે મધ્ય પ્રાંતવાળા લીધું. પરંતુ આંધ્ર દેશની રાજધાનીનાં શહેર તરીકે, ભાગમાં, તાપી અને નર્મદા નદી વચ્ચેનો તથા પૈઠણ, વરંગુળ, ચાંદા, ચિનુર ઈ. અનેકનાં નામ તેનો તટની આસપાસનો જે પ્રદેશ આવેલ છે તેને વિદ્વાનોએ માન્યાં છે પણ કોઈએ ગોલકોંડાનું નામ ગણાવ્યો છે. પરંતુ હવે આપણે સમજી ગયા છીએ કે જણાવ્યું નથી, એટલે તે કલપના ત્યજી દેવા પડી. આ નામો તો માત્ર હોદાને લગતાં છે. જેમકે પછી વરંચળ શહેર ઉપર નજર પડી કે તે મુનિ' રથની અમુક સંખ્યાનો જે ઉપરી તે રથિક અને તેવા નામની નદી ઉપર આવેલું જણાયું; જેથી તેનું નામ ઘણું રથિકે જેના હાથ તળે રહેતા હોય તે મહાકદાચ “મુનિક હેય; છતાં લેખના ઉકેલમાં તેને થિક કહેવાય. આવા મહારથિકનાં દષ્ટાંત માટે જુઓ મષિક વંચાઈ ગયું હોય તે તેમ બનવા યોગ્ય છે પુ. ૨. પૃ. ૨૧૩ ટી. ન. ૩૮; અને આ રથિક, એવી કલ્પના થઈ. પરંતુ તેમ કરતાં બીજી મુશ્કેલી મહારથિકનું પરિવર્તન થઈને રાષ્ટ્રિક અને મહારાષ્ટ્રિક ઉભી થઈ કે જે વરંગુળમાં શ્રીમુખની રાજગાદી શબ્દ થયા છે. તેવી જ રીતે ભુક્તિ એટલે જેને કરાવાય. તે પછી પૈઠણમાં જ્યારે પરિવર્તન થયું ગણાય હાલમાં જીલ્લો કહેવાય છે તે એક ભૂમિપ્રદેશ; તેવા તેને પત્તો ન લાગે. છેવટ એમ અનુમાન ઉપર પ્રદેશનો ભોક્તા એટલે વહીવટ કરનાર તે ભેજક; જવું પડયું કે “નાસિક અને “પૈઠણુ પાસે પાસે આવેલ આ ઉપરથી એમ પણ સમજાય છે કે, રાષ્ટ્રિક છે એટલે “મૃષિક' ને બદલે “નાસિક” નગરજ કહેવાને (રથિક) અને મહારાષ્ટ્રિક (મહારથિક) તે સૈન્યને ખરા. લેખ કોતરાવનારને હવે જાઈએ. આ બે લગતા હૈદાઓ છે; જ્યારે ભાજક તે મુલકી હેલ્લાઓ કલ્પનામાં નાસિકની કલ્પના બળવત્તર કહેવાય છે; છે. તેવી જ રીતે અસ્મક-અશ્વક એટલે અશ્વને કેમકે આંધ ભૂપતિઓના એકની રાણી નાગનિકાને અમલદાર સમજવો. આ પ્રમાણે જે આ આ બધાં તેમજ અન્ય આંધ્રપતિઓમાંના શિલાલેખો નાસિક નામ હોદ્દેદારોનાંજ કરે, તો પછી તેમના નિવાસગામેથી તથા આસપાસમાંથી જડી આવ્યા છે, તેમ સ્થાન માટે અમુક પ્રદેશ જ નિર્મિત કરી શકાય નહીં, (૪૯) આગળ ઉપર રાજ ખારવેલના વિસ્તાર વાળા પારિગ્રાફની વિગત જુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy