________________
સમકાલીન હોઈ શકેજ નહીં
દ્વિતીય પઢિ ]
પ્રિયદર્શિને પેાતાના ખડકલેખમાં જે કરમાવ્યો છે, તેનાં ભાષા તથા અર્થને સાર વિગેરે, સર્વ એક જ પ્રકારનાં છે; તેમાં સર્વ ધર્મ પ્રત્યે ક્ષમામુદ્ધિ જ ભરેલી છે, ક્રાઇમે હલકા પાડવાની કે કાઈ ઉપર જખરાઈ વા૫રવાની વાત તા દૂર રહી, પણ તેવા વિચાર સરખા પણ દેખાતા નથી.
ઉપર જણાવેલ ચાર મુદ્દામાંના પ્રથમના ત્રણ સાથે, અત્યારે આપણે નીસબત નથી; એટલે તેને છોડી દષ્ટએ, પરંતુ ચેાથા મુદ્દાથી એટલું સાબિત થાય છે કે, ખારવેલ અને અશેક (જેને હવે આપણે પ્રિયદર્શિનના લેખ ગણાવ્યા છે તે-જીએ ઉપરની ટી. નં. ૩૫) એકજ ધર્મોના હતા. વળી આપણે જાણીએ છીએ કે, ખારવેલ જૈનધર્મી હતા.૩૭ એટલે પ્રિયદર્શિનને પણ જૈન મતાનુયાયી જ ઠરાવવા પડશે.૬૮ આ એક વાત થઈ. બીજી વાત એમ છે કે ખારવેલ અને બૃહસ્પતિમિત્ર એકજ મૂર્તિ-અને તે પણ જીનમૂર્તિને માટે અગાઉ લડયા હતા એમ જાહેર થયું છે. ત્રીજી વાત એ છે કે, પુષ્યમિત્ર વૈદિક મતાનુયાયી છે, તેમ તેણે ભગવાન પતંજલીના ઉપદેશથી અશ્વમેધ યજ્ઞો પણ કર્યાં છે; જ્યારે ખારવેલે શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે રાજસૂય યજ્ઞ રાવ્યા છે. એટલે કે તેણે અશ્વમેધ યજ્ઞને ત્યાજ્ય ગણાવ્યો છે. ઉપરાંત પુષ્યમિત્રે કહેા કે તેના પુત્ર અગ્નિમિત્રે કહેા-પણુ તેણે ( વિદ્વાનેાની માન્યતા પ્રમાણે) બૌદ્ધધર્મી ( ખાકી આપણા મત પ્રમાણે, જીએ પુ. ૩ માં તેનું વૃત્તાંત-જૈનધર્મી) સાધુઓના
(૧૮) કે. હિ. Ū. માં જણાવેલ છે કુ૩૯, “With regard to the Andhras, the more certain evidence of inscription, assigns them to a period, which is in · flagrant contradiction to the position they occupy in the Puranas=આંધ્રવંશીએની ખાખતમાં જણાવવાનું કે પુરાણામાં તેમનું જે સ્થાન બતાવાય છે તેના કરતાં ઉધાડી રીતે–સ્પષ્ટપણે વિરૂદ્ધ જતું સ્થાન (સમય પરત્વે) શિલાલેખી પુરાવા (જે પુરાણા કરતાં વિશેષ આધારભૂત કહી શકાય છે) થી મળી રહે છે.” તેમનું કહેવું એમ છે કે (૧) પુરાણામાં આંધ્રવંશીઓના અમુક સમય ઠરાવાયા છે. (કહા કે ઈ. સ. પૂ. ૧ અને ખીજી સદીમાં થયાનુ માને છે). (૨) પુરાણા દંતકથારૂપી કહેવાય છે; જ્યારે શિલાલેખા તેમના કરતાં મજબૂત અને વિશ્વસનીય ગણાય છે. (૩) આવા વજનદાર અને વિશ્વાસપાત્ર શિલાલેખી પુરાવાથી તેમના સમય, ઉધાડી રીતે જ પુરાણામાં જણાવ્યા કરતાં વિરૂદ્ધ પડે છે. એટલે તેમનું કહેવું એ થયું કે, શિલાલેખી પુરાવાથી આંધ્રપતિના સમય (પુરાણામાં જેમનું વર્ણન અપાયું છે તે; આખા આંધ્રવંશ તે લગભગ પાંચસ। વર્ષ ચાલ્યેા છે પરંતુ પુરાણેામાં પુષ્યમિત્રના સમકાલીનપણે થયેલ જે વીણીવીણીને શિરચ્છેદ કરાવ્યા છે. મતલખ કે ખાર-શાતકરણીનું વર્ણન કરાયું છે તે આંધ્રપતિ કહેવાની અત્ર મતલબ છે. આ અં×પતિ તેમના વંશમાં છઠ્ઠો સાતમા પુરૂષ ગણાય છે) ભલે ઈ. સ. પૂ. ૧-૨ સહી કહી હાય, પણ શિલાલેખી પુરાવાથી સાક્ જણાય છે કે, તેઓ તે પહેલાં થઈ ગયા છે. અને ઈ.સ.પૂ.ની ૧-૨ સદીની પણ પહેલાં, એટલે ઇ. સ. પૂ. ની ત્રીજી
વેલ અને બૃહસ્પતિમિત્ર ( અથવા તેમના મતથી પુષ્યમિત્ર) અને ભિન્ન સંપ્રદાયના જ પુરવાર થાય છે. આ ત્રણે સ્થિતિનું એકીકરણ કરીએ તે એક વખતે તેમને સહધર્માં ઠરાવે છે, ત્યારે ખીજી જ વખતે વિધર્મી મનાવવાના પ્રયત્ન થાય છે. આ પ્રમાણે ધાર્મિક
(૩૭) વળી વિશેષપણે આવતા પરિચ્છેદમાં તે હકીક્ત ની ચર્ચા થવાની છે,
(૩૮) આ પ્રમાણે આપણે પુ. ૨માં અને
વખત
૩૪
૨૬૫
સ્થિતિ તપાસતાં પણ બૃહસ્પતિમત્ર અને પુષ્યમિત્ર ભિન્ન જ છે; ઉપરાંત બન્નેના સમય પણ જુદા જ છે, જેથી ખારવેલ અને પુષ્પમિત્રને સમકાલીન કહી શકાય તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પુરવાર કરી બતાવ્યું છે. તેને આ પુરાવાથી વિશેષ સમન મળ્યું છે એમ જાણવું.
(૩૯) જીએ તે પુસ્તક પુ. પરર
www.umaragyanbhandar.com