________________
પ્રથમ પરિચ્છેદ ]
વંશના નામની સમજ “ચેદિવંશ' પડી ગયું હોવું જોઈએ. બાકી ખરી રીતે નાગરી પ્રચારિણી પત્રિકાના કાર્તિક માસમાં બહાર ચેદિ નામ, નથી કે દેશનું જ્ઞાતિનું કે સ્થળનું. પાડે છે. જેનો ગુજરાતી અનુવાદ તથા વિવેચન આ પ્રમાણે મારી માન્યતા બંધાણી છે. તેમ બીજી સાથેની સમજૂતિ જૈનસાહિત્ય સંશોધક ખેડ ૩, અંક તરફ વિદ્વાનોની માન્યતા જે બંધાઈ છે તે નીચે ૩, પૃ. ૩૬૬થી આગળ પૃષ્ઠોમાં ઉતારાયાં છે તેમાં પૃ. રજુ કરું છું. કઈ વાસ્તવિક ગણાય તેમ છે, કે બન્નેમાં ૩૬૯માં જણાવાયું છે કે, કેટલાક અંશમાં લેખ ગળી કાંઈક સત્ય સમાયેલું છે. તેને વાચક પોતે સ્વયે નિર્ણય ગયો છે, કેટલીક પંકિતઓની શરૂઆતના બારેક બાંધી લેશે. તે આ પ્રમાણે છે.
અક્ષરે પત્થરનાં ચપતરાં સાથે ઉડી ગયા છે અને હાથીગુફાના લેખમાં પ્રથમ પંક્તિમાં જ ખારવેલ કેટલીક પંક્તિઓમાં વચ્ચે વચ્ચે અક્ષર એકદમ ઉડી ચક્રવર્તી પિતાને ઐર (ઐલ) મહારાજ મહામેધવાહન ગયા છે તથા ક્યાંક પાણીથી ઘસાઈ ગયા છે. ક્યાંક ચેદિરાજના વંશજ તરીકે સંબોધે છે. આમાંને મહામેધ. ક્યાંક અક્ષરની કોતરણી વધી ગઈ છે અને જળપ્રવાહ વાહન અને ચેદિરાજ શબ્દના અર્થ સ્પષ્ટ છે, તેમ વળી તેમજ બીજા કારણોથી ભ્રમત્પાદક ચિહે ઉત્પન્ન ઉપરમાં તેના ખુલાસા પણ અપાઈ ગયા છે. એર શબ્દ થઈ ગયાં છે. જ્યાં સુધી ટાંકણાંની નિશાની છે અને માટે એક દ્ધિાને એમ સ્પષ્ટીકરણ કરેલ છે કે, કયાં કાલકત ભ્રમજાલ છે એનો ઉકેલ કરવા એજ Aira, a descendant of Ira or Ilā, આ લેખનું રહસ્ય છે ઈ. ઈ. એટલે કહેવાનું એ છે identifies one of the main dynastic કે, જેવા સ્વરૂપમાં અને જેવા ભાવાર્થમાં અત્યારે divisions to which the Chedis do તેનાં વાચન અને ઉકેલ થઈ રહ્યાં છે તેમાં સુધારા belong according to the Puranas) વધારાને ઘણાં સ્થાન છે. તેમાં આ ચક્રવર્તી ખારવેલના (Pareiter J. R. A. s. 1900 p. 11-26)= વંશની ઓળખ આપતું વાક્ય એકદમ પ્રથમ પંક્તિ એર એટલે ઇરા અથવા ઈલાના વંશજો (ગણાય) માં જ અપાઈ ગયું છે. તે દેખાવમાં તે અખંડ છે અને પુરાણોના કથન પ્રમાણે ચેદિરાજાઓ જે વંશની એટલે શેષ પંક્તિઓમાં જેમ અક્ષરોની તૂટી પડી એક મુખ્ય પ્રશાખાના છે તે આ જ વંશ છે. (જુઓ ગઈ છે (જેમાંની કેટલીકની સુધારણું વિશેનું વિવેચન જ. ર. એ. સે સને ૧૯૦૦નું પુસ્તક) એટલે કે તથા સૂચન આગળ ઉપર આપણે હાથ ધરવાનાં છીએ) મુખ્ય વંશ ઈરા-ઈલાને છે અને તેની એક પ્રશાખામાં તેમ અત્ર થવા નથી પામ્યું પણ પાણીના ઘસારાથી,
આ ચેદિપતિઓ ઉતરી આવેલ સંભવે છે. ચેદિવસનો ટાંકણાવડે ઘડતર કરતાં હાથ છટકી જતાં થયેલ ઉલ્લેખ સ્વતંત્ર વંશના નામ તરીકે થયેલ નથી વિકૃતિથી કે અન્ય કારણવશાત ઉત્પન્ન થયેલ ભ્રમદેખાતો. પરંતુ સંભવિત દેખાય છે કે ઈરાના વંશની સ્પાદક ચિહુથી જે કેકાર થઇ ગયા છે તેવા આ શાખારૂપે તે હેય. વળી વેર નામના લેકે વિદર્ભ પંક્તિમાં પણ બની ગયા હોય તેમ સંભવિત છે. દેશમાં રહેતા હતા એમ વૈદિક ગ્રંથોમાં લખાયેલ એટલે આપણે તેના લિપિને એમ સૂચન કરી નજરે પડે છે.૩૩ અને ચેત ઉપરથી ચેદિવંશ શોધાયું શકીએ કે આ વંશની ઉત્પત્તિના સંભવિતપણુ માટે હશે. આવી અનેકવિધ યુક્તિઓથી તેને સંબંધ જે સૂચને આપણે ક્યાં છે તેને અનુસરતું કઈ વાચન ગોઠવાય છે.
તેમાંથી ઉપલબ્ધ થાય છે કે કેમ તે વિશે તેઓ એક બીજી વાત વિચારવા જેવી છે. આ મહેરબાની કરી તપાસ ચલાવે. આખો લેખ મરહુમ પંડિત જયસ્વાલજીએ સં. ૧૯૮૪માં અત્યારે પ્રચલિત માન્યતા એવી બંધાયેલી છે કે,
ઓ. પી.
સે. પુ. ૧૩ સન
(૩૩) જીઓ ઉપરની ટી. નં. ૪
(૩૨) જીઓ જ. બી. ૧૯૨૭ ૫. ૨૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com