SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વતીય પરિછેદ ] રાજ્ય વિસ્તાર મતલબને ભાવાર્થ૮ નીકળતે સહેજ તરી આવે છે તે જોઈએ. એટલે તે પ્રમાણે પુ. ૨ પૃ. ૩૦૦ ઉપર તે ખરેમતલબ કે પીટરસન સાહેબનું આમજ હકીકત મેં જાહેર કરી છે તેમજ તે પુસ્તકના અંતે મતવ્ય છે એવું નિશ્ચયાત્મક કથન તેમના નામે કર્યું જ જોડેલ, સુદર્શન તળાવના પરિશિષ્ટમાં પણ તે પ્રકારની નથી; ઉલટું મેં તો આગળ જતાં તે ઉપર પાછું વિવેચન હકીકત જણાવી છે. ત્યાંના લખાણમાં કાંઈ સમજ ફેર કર્યું છે (જુઓ તેજ પૃષ્ઠ કલમ ૨ પંક્તિ ૧૮) કે, થતી હોય તે તેને આ પ્રમાણે સુધારીને હવે વાંચવું. “ઉપરની આઠમી પંક્તિમાં મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત આ પ્રમાણે દલીલ કરવામાં મારો આશય એ છે અને તે બાદ સમ્રાટ અશોક પરત્વે ઉલ્લેખ કરેલ છે કે, મૌર્યવંશી આ રાજકીય સૂત્રધારોને સંબંધ જોડી અને પછી જગ્યા ખાલી આવી છે એટલે સ્વાભાવિક તળાવની પ્રશસ્તિનો જે મુખ્ય ભાગ લખાય છે તે પ્રિયછે કે, એક પછી એક ગાદિએ આવનારનું-રસમ્રાટનું- દશિન સંબંધી હકીકત જાહેર કરનાર હોઈ શકે એટલું વર્ણન કરવાનો શિરસ્તે હાઈને સમ્રાટ અશોક પછી બતાવવાનો છે અને તેમ સાબિત થાય તે, પ્રશસ્તિનો યશ તેની ગાદીએ આવનારને જ લગતું તે ખ્યાન હાઈ રૂદ્રદામનને લાગુ પાડી શકાય નહીં તે આપોઆપ શકે.” ઇ. છે. એટલે કે મારા મંતવ્યના કથનની સિદ્ધ થઈ જાય. તે વિચારને હજુ હું વળગી રહું છું. જવાબદારી કેાઈના શીરે ન નાંખતા મેં માત્ર વિવે. તેથી અત્ર ખુલાસારૂપે આ વિવેચન કર્યું સમજવું. ચન કર્યું છે. [ટીપ્પણ—હવે સ્પષ્ટ થાય છે કે, આ જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત અને અશોકે પોતપોતાના પ્રશરિતના લખાણને જે અર્થ કરાયો છે તેથી અનેક સૂબા મારફત તળાવના કાર્યમાં ભાગ આપ્યો છે અનર્થો થવા પામ્યા છે. વાત એમ છે કે, આ ત્યારે આ પ્રિયદર્શિને પણ પિતાના સૌરાષ્ટ્રના સૂબા પ્રશસ્તિનું વાચન અને ઉકેલ બહાર પડી ગયાને ઘણું મારફત પણ, ફાળો કાં પૂરાવ્યો ન હોય ? એમ પ્રશ્ન ઘણાં વર્ષો થઈ ગયાં છે. તે સમયે તેને અનુવાદ ઉભો થાય જ. વળી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના પ્રમાણભૂત ગણાય હશે. પરંતુ તે પછી અનેક નવીન બુદ્ધિપ્રકાશ નામે માસિકમાં પુ. ૭૬ પૃ. ૯૨ પંક્તિ શોધે બહાર પડી છે તે તેને સાર પણ તેમાં ૯ માં દિવાન બહાદુર કેશવલાલભાઈ ધ્રુવસાહેબે યુગ- આમ જ થ જોઈએ જ. તેનું એક જ દષ્ટાંત આપીશ. પુરાણના આધારે વિવેચન કરતાં જણાવ્યું છે કે એપીગ્રાફિક ઇન્ડિકામાં પ્રગટ થયેલ હકીકતમાં કયાંય “શાલિશુક સૈરાષ્ટ્રની પ્રજાને રંજાડી જેન ગચ્છોને પ્રિયદર્શિનનું કે શાલિશુકનું નામ જ આવતું નથી, મુખે મેટાભાઈ સંપ્રતિની (જેનું બીજું નામ પ્રિય- તેમ અશોકનું નામ લેવાયા પછીની પંક્તિમાં કોઈ દર્શિને હેવાનું, તથા આ પ્રિયદર્શિન અને શાલિશુક અન્યને લગતી હકીકત હવા વિશે શંકા પણ ઉઠાવાઈ બન્ને ભાઈઓ-સહોદર-થતા હોવાનું આપણે પણ નથી. ત્યારે ભાવનગરના શિલાલેખ જોતાં છે. પીટરપુ. ૨માં સાબિત કરી ચૂક્યા છીએ) ખ્યાતિ બઢાવી સનને શંકા ઉદ્દભવ્યાને ભાસ નીકળે છે. ગમે તેમ જૈનધર્મને દિગ્વિજય પ્રવર્તાવશે એવી ભવિષ્યવાણી હો, પણ હવે જ્યારે અનેક ઐતિહાસિક ઘટનાઓ છે.” આ બધી હકીકત જોડીને એવા મંતવ્ય ઉપર બહાર આવવા પામી છે ત્યારે તે પ્રશસ્તિ કરીને આવવું થયું કે, પ્રિયદર્શિનના સૂબા તરીકે શાલિશુકે સંશોધન માગે છે જ.]. પણ આ તળાવના સમારકામમાં ભાગ ભજવ્યો આ પ્રમાણે અનેક ગેરસમજૂતિઓ સુદર્શન તળા વળી નીચેની ટીક નં. ૬૮ સરખાવો. (૧૯) ઉપરની ટી. નં. ૬૫ માં નિર્દિષ્ટ પૂ. આ. મ. (૬૮) આ બે લીટી વાંચી જનારને ખાત્રી થશે કે, શ્રી ઇંદ્રવિજયસૂરિજીનું ખાસ ધ્યાન આ મારા ટીપણું પીટરસન સાહેબનું કહેલું આમજ છે એવા રૂપમાં મારું ઉપર દોરવું રહે છે. કારણ કે તેઓશ્રી આ વિષયમાં ખૂબ કથન જ નથી. વળી ઉપરની ટીકા નં. ૬૭ સાથે સરખાવો. રસ લઈ રહ્યા હોય એમ સમજાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy