________________
વતીય પરિછેદ ]
મહાક્ષત્રપની સત્તા વિશે કે જે મળે તે અન્ય પ્રજાને તાબે હેય કે તેની પૂરી કરી કહેવાય ખરી; જ્યારે બીનસ્વતંત્ર પ્રજાના સાથે રાજદ્વારી સંબંધે જોડાઈ ગયેલ હોય પરંતુ હેદ્દેદારોએ સ્વતંત્ર થયા બાદ પોતાના હોદ્દા ગ્રહણ કરેલ પાછળથી ગમે તે કારણે છૂટી પડીને સ્વતંત્ર રીતે હોવાથી એક રીતે તેઓ નોકર ન જ કહેવાય; પરંતુ તે રાજ ચલાવવા મંડી પડી હોય. સ્વતંત્ર પ્રજા તરીકેનાં હેદ્દાઓ પિતાના નામ સાથે જોડાયેલ રહેલ હોવાથી દષ્ટાંતમાં યવન, યેન (બેકટ્રીઅન્સ) પાર્થિઅન્સ- તેમની પૂર્વ સ્થિતિદર્શક તે ગણી શકાય અને તેટલે દરજે પહવાઝ-પશિઅન્સ અને કુશાનને જણાવીશું, જ્યારે તેઓ પારકાની તાબેદારીમાં હતા એમ તે કહી બીનસ્વતંત્ર પ્રજા તરીકે શક ક્ષહરાટ, અને ચકણુશીને શકાય જ. આટલા માટે જ આપણે તેમને પરતંત્ર નથી ગણી શકાશે. આથી કરીને સ્વતંત્ર પ્રજાના જે ક્ષત્રપ કહ્યા, કેમકે તે હેદ્દો ભોગવતાં ભોગવતાં સ્વતંત્ર થઈ અને મહાક્ષત્રપે છે તે એક રીતે, નેકર તરીકેની ગયા છે, પરંતુ તેમને બીનસ્વતંત્ર કહ્યા છે. કક્ષામાં મૂકી શકાય અને તેજ પ્રમાણે તેમણે કારકીર્દી સ્વતંત્ર પ્રજાના
બીન સ્વતંત્ર પ્રજાના –એટલે નેકરની કક્ષાવાળા
વિગત
ક્ષત્રપ
મહાક્ષત્રપ
ક્ષત્ર
મહાક્ષત્રપ
(૧) સિક્કા પાડવા|ન પાડી શકે | પાડી શકે | પાડી શકે પણ ખાસ | પાડી શકે ૯ બાબત (રાજાશા હોય તેવું પણ રાજાના શા કરીને જરૂરીઆત જ પાડી શકે) 944 કને આંકજ રહેતી નથી
વાપરવો પડે
(૨) સંવત કયો
વપરાય
પિતાના ઉપરી રાજાના વંશને | પિતાના મહાક્ષત્રપના | પિતાના જ વંશના સંવત જે હોય તેનો આંક
વંશને | | સંવતને
(૩) સંવત ચલાવવા પિતાના ઉપરી રાજાનો કે | ચલાવી શકે પણ પોતે આદિપુરૂષ હોય બાબત તેના વંશનોજ ચલાવી શકે | પિતાના મહાક્ષત્રપ | તે પિતાને; નહીં
તે પોતાના પૂર્વજના રાજયારંભથી પોતે
(૩૬) ઉ૫રની વ્યાખ્યા પ્રમાણે તો આ પાન પ્રજ (૩૮) હગાન હગામાસના સિક્કા જુઓ ૬. ૨. આ પણ મૂળે યવન (ગ્રીક) પ્રજાના તાબામાં જ હતી એટલે નં. ૫, ૧૦) આ પ્રકારના ગણાશે. તેને બીન સ્વતંત્ર પણ ગણી શકાય. પરંતુ કેન પ્રજાએ (૩૯) દૃષ્ટાંત તરીકે રાજીપુલના, તથા સોદાસના સિક્કા સ્વતંત્ર બનીને રાજવહીવટ ચલાવ્યો છે એટલું જ નહીં, (પાતે મહાક્ષત્રપ બન્યા પછીન). પણ પોતાના હાથ તળે ક્ષત્રપ પણ ઉભા કર્યા હતા તેથી (૪૦) દૃષ્ટાંતમાં લદાખની પાસે ખલત્સગામનો એમ તેમને મૂળ પ્રજા તરીકે અહિં લેખી છે.
કડસીઝ કેતરાવેલ શિલાલેખ (જુઓ ૧૫રમાં પૃ.૧૪). (૩૭) ઇન્ડો-પાર્ટીઅન રાજ મેઝીઝ આ સ્થિતિમાં (૪૧) નહપાણુના-રૂષભદત્તના, મંત્રી અયમના શિલાગણી શકાય પણ તેને હોદો મહાક્ષત્રપ તરીકે નહોતેજ, લેખ, પાતિકન પેલો ૭૮ આંકવાળે તક્ષિલાનો શિલાલેખ,
થwણ મહાક્ષત્રપ પણ આ મકાનજ કહેવાય, કુશનવંશના સર્વ શિલાલે. થાણના હે ઈ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com