SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શેષ નામધારી [ નવમ ખંડ બંને જાતના પુરાવાથી સાબિત થઈ શકે છે કે Roman and Parthian empires for : કશાનવંશી રાજાઓ જૈન મતના અનુયાયીઓ જ several years = ઇ. સ. ૧૬૭ ની જે ભયંકર હતા. વાસુદેવ પહેલે જ તેમાંથી પલટ કરીને પ્રથમ મહામારીએ, રેમ અને પાર્થિઆના સામ્રાજ્યને કેટવૈદિક મતવાળો બન્યો હતો. લાંયે વર્ષો સુધી નિર્જન કરી નાંખ્યા હતા તે, મહા(૬ થી ૧૩) બાકીના આઠ રાજાએ મારીને લીધે કદાચ, (તેમને અંત)–પડતી વેગવંતી વાસુદેવ ૩૮ વર્ષ સુધી રાજ્ય કરી ઈ. સ. ૨૩૪ બની રહી હોય. ” એટલે એમનું ધારવું એમ થાય માં મરણ પામ્યા બાદ કોણે કોણે અને કેટલા કેટલા છે કે, યુરોપમાં જે મહામારી-પ્લેગ, રોમ રાજ્ય ઇ.સ. વર્ષ સુધી રાજ્ય ભગવ્યું ? તે કહેવા જેવી સ્થિતિમાં ૧૬૭ માં ફાટી નીકળી હતી તે પ્લેગવાળા રોગચાળા આપણે નથી જ. પરંતુ સંયોગાનુસાર જોઈ શકાય છે પૂર્વ તરફ વધતા વધતા પ્રથમ પાર્થિઆ-ઈરાનના કે, તે બાદ ૪૬ વર્ષ એટલે ઈ. સ. ૨૮૦ સુધી તે રાજ્યને ભસી ગયા હતા અને તેટલાથી પણ તેને વંશની સત્તા ચાલુ રહી છે. કદાચ વધારે કે ઓછા ખપ્પર ભરાયું નહીં હોય, એટલે તે હિંદમાં આવી સમય પર્યત & પણ તે ચાલુ રહ્યો હોય, કેમકે તેમનો પહેર્યો હશે અને કુશનવંશી રાજ્યની સમાપ્તિ કરી મુલક, જે રાજાઓ હિંદી ઈતિહાસમાં ગુપ્તવંશી તરીકે દીધી હશે. આ અનુમાન ઉપર આવવાને તેમને શું કારણ એાળખાવાયા છે, તેમણે જીતી લીધો ગણાયો છે અને મળ્યું હશે તે ઉપર પ્રકાશ પાડો નથી. એટલે સમજાય તેઓને ઉતાર કયારે થયો હતો તે નિશ્ચયપૂર્વક શોધાયું છે કે, હિંદી ઇતિહાસના પરદેશી આક્રમણકારોના આ નથી. આ વંશને ત્રીજો રાજા, ચંદ્રગુપ્ત પહેલા ઉ અંધકારમય પ્રકરણમાં જે પ્રમાણે ઈન્ડસિથીઅન, વિક્રમાદિત્ય કહેવાય છે. તેણે ઈ. સ. ૩૧૯ માં અવંતિની ઈન્ડોપાર્થિઅન, શક, ક્ષહરાટ અને પલ્વાઝ ઈ.ઈ.ની ગાદી, ચષ્ઠવંશી ક્ષત્રપે, જેને આપણે શાહવંશી પૂરેપૂરી ઓળખ થઈન શકાયાથી વિદ્વાનેએ એકમેકની રાજાઓ તરીકે સંબોધવાનું જાહેર કર્યું છે, તેમની ભેળભેળા કરી દીધી છે અને પછી પોતાની કલ્પના પાસેથી મેળવી હતી; અને તેના સ્મારકમાં પિતાને પ્રમાણે વર્ણન કરવામાં આગળ વધતાં, ક્યાંય મુશ્કેલી ગુપ્ત સંવત્સર પ્રવર્તમાન કર્યો છે. આ ત્રીજો રાજા ઉભી થતી ત્યારે તેમણે મનમાન્યા ખુલાસા જોડી કાઢવા છે; એટલે તેની પૂર્વે બે થઈ ગયા ગણાય. તે બન્નેને પડયા છે, તે પ્રમાણે આ કિસ્સામાં પણ બનવા પામ્યું સરેરાશ રાજ્યકાળ વીસ વીસ વર્ષ કે તે ૪૦ વર્ષને હશે. નહીંતે કયાં યુરોપ ને કયાં હિંદ, તે બેને સંબંધ થયો કહેવાય અને તે હિસાબે ૩૧૯-૪૦=૨૭૯ ઈ. સ.ની ? વળી કયાં ૧૬૭ની સાલ અને કયાં ૨૮૦ ની આસપાસમાં ગુપ્તવંશી પ્રથમ નૃપતિએ કુશનવંશી સમ્રાટ સાલ? વળી હિંદમાંથી ઈન્ડોપાયીઅન શહેનશાહતનું ઉપર જીત મેળવી ગણુ કહેવાશે. જોકે, મિ. વિન્સેન્ટ ઈ. સ. ૪૫ માં ખતમ થવું ક્યાં ? તેવી જ રીતે ઇન્ડોસ્મિથના અભિપ્રાય પ્રમાણે આ વંશને અંત જુદીજ સિથિઅનનો અંત ઈ. સ. પૂ. ૫૦ માં થયેલ છે તે રીતે આવ્યો હોવાનું તેંધાયું છે. તે વિદ્વાન એ ક્યાંઆમ એક બીજાને સંબંધ ન હોય તેવી વાતનું મત ધરાવે છે કે “The decaymust જોડાણ કરવાનું હોય ખરું? have been hastened by the terrible આ કુશનવંશી રાજાઓના સિક્કામાં જે પાર્થિplague of A. D. 167.which desolated અન અંશ જેવું દેખાય છે તે કાંઈ પાર્થિઅને કુશાન (૧૯) જુઓ નીચેની ટીકા નં. ૭૦. થયો હોવાનું જણાય છે. મતલબ કે તે છતને સમય (%) આ જીત મેળવ્યાનો સમય નક્કી જણા નથી ૩૧૯ ની ૫છી જ હતે. પણ ચંદ્રગ્રસ પહેલા રાજ્યારંભ ઈ. સ. ૩૧૯માં થયો (છા) જુઓ તેમણે લખેલી અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ છે એટલે તે સમયથી આ ગુપ્ત સંવત્સરને પ્રચાર ૫, ૨૭૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy